રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજ પર શું કહે છે અમરેલીના ખેડૂતો, જુઓ

રાજ્ય સરકારે ખેડૂતોના નુકસાનને લઈ કુલ 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે... 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને હેક્ટર દીઠ 13,500 રૂપિયા તેમજ 33 ટકાથી ઓછુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને 6,800 રૂપિયા આપવાની જાહેરાત કરી છે..ત્યારે રાહત પેકેજને લઈ ખેડૂતોનું શું માનવુ છે...તે જાણવા ઝી 24 કલાકની ટીમ અમરેલી પહોંચી અને સ્થાનિક ખેડૂતો સાથે ખાસ વાકચીત કરી.

Trending news