bjp
West bengal election: ભાજપનો મોટો નિર્ણય, પીએમ મોદીને સભામાં નહીં હોય 500થી વધુ લોકો
ભાજપ તરફથી તમામ સભાનું આયોજન ખુલ્લા સ્થળો પર થશે. પાર્ટીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં છ કરોડ માસ્ક અને સેનેટાઇઝર વેચવાનું લક્ષ્ય રાખ્યુ છે.
Apr 19, 2021, 09:03 PM ISTવોટ માંગવા મોરવા હડફની ગલીઓમાં ફરનારા ભાજપના ઉમેદવાર નિમિષાબેન થયા કોરોના સંક્રમિત
- અનેક નેતાઓ જે નિમિષાબેન સાથે ચૂંટણી પ્રચારમાં ફર્યા હતા તેઓ પણ અગાઉ પોઝિટિવ આવ્યા હતા. તો શું નિમિષાબેન સુથાર સુપર સ્પ્રેડર સાબિત થશેવ
કોરોના પર ચર્ચા કરવા ભાજપ અધ્યક્ષે બોલાવી વર્ચ્યુઅલી બેઠક
The BJP president called a virtual meeting to discuss Corona
Apr 18, 2021, 07:05 PM ISTરૂપાણી સરકારના નેતાઓને મોજેમોજ, છેલુભાઈ રાઠવાએ પુત્રના લગ્નમાં 50ને બદલે 500 ભેગા કર્યાં
- લગ્નના આગલા દિવસે શનિવારે પરંપરા મુજબ ગોતરદેવી પૂજા વિધિ યોજાઈ હતી. ગોતરદેવી પૂજા વિધિમાં અધધ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ડીજેના તાલે ઝૂમ્યા
- છેલુભાઈ રાઠવા પંચમહાલ તાલુકાના જવાબદાર નેતા છે. ત્યારે નેતાજીના ઘરે લગ્ન પ્રસંગે થયેલી મોજમજાના સામે આવેલા વીડિયો અંગે કાર્યવાહી થશે કે કેમ તે મોટો સવાલ છે
Modi's Asansol Rally: બે મેએ જનતા 'દીદી'ને આપશે ભૂતપૂર્વ CMનું સર્ટિફિકેટઃ PM મોદી
પીએમ મોદીએ કહ્યુ કે, દીદીના નજીકના અનુસૂચિત જાતિના મારા ભાઈ-બહેરોને ભીખારી કહેતી હતી, છતાં દીદી ચુપ રહે છે. દીદીના લોકો ભાજને મત દેવા પર બંગાળમાંથી બહાર કાઢવાની ધમકી આપતા હતા, ત્યારે પણ દીદી ચુપ હતા.
Apr 17, 2021, 03:09 PM ISTકોરોનાના કહેર વચ્ચે મોરવા હડફની પેટાચૂંટણીનો પ્રારંભ, મતદાન કરવા પહોંચ્યા લોકો
આજે 17 એપ્રિલના રોજ મોરવા હડફ (Morva Hadaf) ની પેટાચૂંટણી (Byelection) ને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે 8 વાગ્યાના ટકોરે જ મતદાન શરૂ થઈ ગયું હતું. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ છે. ભાજપે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષાબેન સુથારને ટિકીટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે પાયાના જમીની કાર્યકર એવા સુરેશ કટારાને મેદાને ઉતાર્યા છે. ત્યારે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઈન જોવા મળી રહી છે. કોરોના કહેર વચ્ચે પણ લોકો મતદાન કરવા પહોંચી રહ્યાં છે.
Apr 17, 2021, 08:34 AM ISTWest Bengal Election: પાંચમાં તબક્કા માટે આજે થશે મતદાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત
પશ્ચિમ બંગાળમાં આજે પાંચમા તબક્કાનું મતદાન (West Bengal Voting) યોજાશે. 6 જિલ્લાની કુલ 45 બેઠકો પર મતદાન થશે. આ સમય દરમિયાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન છઠ્ઠા તબક્કાના ચૂંટણી પ્રચારને વેગ મળ્યો છે
Apr 17, 2021, 06:55 AM ISTસીઆર પાટીલના રેમડેસિવિરનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો, પરેશ ધાનાણીએ કરી અરજી
- કોંગ્રેસના નેતા પરેશ ધાણાનીએ હાઈકોર્ટ (hc)માં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે અરજી કરી
- સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરી
રાજકોટમાં ટોસિલિઝુમેબ કૌભાંડમાં ભાજપી નેતાનું નામ નીકળ્યું
-
દર્દીના સ્વજનો પર ફોન આવ્યો હતો કે, તમારા સંબંધીને બોટલમાં ઈન્જેક્શન અપાઈ ગયા છે, તેથી રૂપિયા આપી દેજો
-
આ મેસેજથી સંબંધીને શંકા ગઈ હતી. તેથી તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસમાં ઈન્જેક્શનનું કૌભાંડ પકડાયું છે
WB Eleciton 2021: EC આકરા પાણીએ, ભાજપના આ નેતા બંગાળમાં નહીં કરી શકે પ્રચાર, જાણો શું છે મામલો
પશ્ચિમ બંગાળ (West Bengal) માં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચ એકશનમાં જોવા મળી રહ્યું છે. વિવાદિત નિવેદનને લઈને ભાજપના નેતા રાહુલ સિન્હા પર 48 કલાકનો ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અગાઉ પંચે મમતા બેનર્જી પર 24 કલાકનો પ્રચાર પ્રતિબંધ લગાવ્યો હતો.
Apr 13, 2021, 12:43 PM ISTકોરોના સામેની જંગમાં કોંગ્રેસની સરકારને રજૂઆત, અમારા કાર્યાલયમાં શરૂ કરો કોવિડ સેન્ટર
- અમિત ચાવડાએ ગુજરાત સરકારને બાનમાં લેતા કહ્યું કે, હાલ ગુજરાત સરકારની નીતિ રોમ ભડકે બળતુ હોય ત્યારે નિરો વગાડે તેવુ છે
ગુજરાતના બે શહેરોની હાલત કફોડી, ખાધાપીધા વગર લાઈનમાં ઉભા રહેવા છતાં નથી મળતા રેમડેસિવિર
- સવારે 8 વાગ્યે કિરણ હિસ્પિટલના સંચાલકો ટોકન અને ઇન્જેક્શન નહિ મળશે તેવું કહ્યું હતું. આ વચ્ચે ઈન્જેક્શન લેવા આવનારા લોકોની એક જ માંગ છે કે, ટોકન આપો
Bengal Election: ચૂંટણી રેલીમાં બોલ્યા PM, ભાજપની ડબલ એન્જિન સરકાર બંગાળને આપશે નવું રાજકીય વાતાવરણ
ટીએમસી પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યુ કે, સરકારના નિર્ણય સરકાર નક્કી કરશે ટોલાબાજ નહીં. તંત્રનો નિર્ણય તંત્ર લેશે, ટોલાબાજ નહીં. પોલીસના નિર્ણય પોલીસ કરશે ટોલાબાજ નહીં. પીએમ મોદીએ કહ્યુ કે, આ વખતે વૈશાખની આંધી ટીએમસી સરકાર અને તેના ગુંડાને ઉડાવી લઈ જશે.
Apr 10, 2021, 05:04 PM ISTBJP પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ચૂંટણી પંચને લખ્યો પત્ર, મનપા ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત
BJP region president CR Patil wrote a letter to the Election Commission
Apr 10, 2021, 04:10 PM ISTWest Bengal: કૂચબિહારની ઘટના દુખદ, દોષીઓ વિરૂદ્ધ કડક પગલાં ભરે ચૂંટણી પંચ: પીએમ મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું- 'તુષ્ટિકરણના રાજકારણએ બંગાળને બરબાદ કરી દીધું છે. દીદીના લોકો અને ટીએમસીના ગુંડા જનતાને ધમકાવી રહ્યા છે. એટલા માટે તેમને સમજાવવા જોઇએ કે દીદી બંગાળની ભાગ્યવિધાતા નથી.
Apr 10, 2021, 01:35 PM ISTWest Bengal Assembly Elections 2021: બંગાળમાં હિંસાનો 'ચોથો તબક્કો' કૂચબિહારમાં 4 TMC કાર્યકર્તાઓના મોત
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આનંદ બર્મન નામના યુવકને સિતાલ્કુચીના પઠાનતુલી વિસ્તારમાં બૂથ નંબર 85 ની બહાર ઢસેડી લાવવામાં આવ્યો અને ગોળી મારી હત્યા કરવામાં આવી. ઘટનાના સમયે મતદાન ચાલી રહ્યું હતું.
Apr 10, 2021, 01:02 PM ISTસુરતીઓ માટે રાહતના સમાચાર, સરકાર આપશે 10 હજાર રેમડેસિવીર ઈન્જેક્શન
સુરતમાં વઘતા જતા કોરોના કેસ વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. તેથી સુરતમાં હાલ રેમડેસીવીર ઇન્જેક્શન (remdedivir injection) સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલને આપવાનું કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું છે. ત્યારે સુરતીઓને રેમડેસિવીર ઈન્જેક્શન આપવા રાજ્ય સરકાર મેદાને આવી છે.
Apr 10, 2021, 10:44 AM ISTસરકાર તો સરકાર BJP દ્વારા 5000 રેમેડેસીવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવી: પાટીલ
કોરોનાની આ મહામારીમાં દર્દીને જરૂરી એવા રેમડેસીવિરના 5000 ઇન્જેક્શનોની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું સી.આર. પાટીલે જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે સુરત શહેરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓ કે જેઓ સુરત શહેર અને જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.
Apr 9, 2021, 07:45 PM ISTવાયરસના ભયંકર પ્રકોપ વચ્ચે દેશમાં કોરોનાની રસી ખૂટી પડી? જાણો સ્વાસ્થ્ય મંત્રીનો જવાબ
Apr 8, 2021, 08:19 AM IST
Bengal Assembly Election: મુસ્લિમોને મતની અપીલ પર મમતાને નોટિસ, ચૂંટણી પંચે માંગ્યો જવાબ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે નવા વિવાદમાં ફસાયા છે. ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
Apr 7, 2021, 08:03 PM IST