ભારતના આ રાજ્યમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો, જાણો આપણું ગુજરાત કયા ક્રમે છે?

 ઘણી વખત સોશિયલ મીડિયા પર ભારતના ફૂડ અંગે વિવાદ છેડાતા રહે છે. પરંતુ દેશનો એક વર્ગ એવો છે કે, જેમાં નોનવેજિટેરિયન લોકો સામેલ છે અને વેજિટેરિયન લોકો પણ છે. પણ તમે એ જાણીને ચોંકી જશો કે, આપણા દેશમાં સૌથી વધુ નોને વેજિટેરિયન લોકો છે. પરંતુ અહીં વાત છે કે, દેશના કયા રાજ્યમાં સૌથી વધુ શાકાહરી લોકો રહે છે.

Trending news