વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોણ મારવા ઇચ્છે છે?

ગત 23 જૂને ઇન્દોરને અંદાજે 5 હજાર કરોડની ભેટ આપનાર વડાપ્રધાન મોદી ફરી આજે ઇન્દોર આવ્યા છે. વહોરા સમાજના લોકો મોદીને સાંભળવા માટે ઉત્સાહિત છે કારણ કે પહેલી વખત દેશના કોઇ વડાપ્રધાન વહોરા સમાજના સમારોહમાં હાજરી આપી રહ્યા છે. પરંતુ દેશના દુશ્મનોને વડાપ્રધાનનો આ ભાઇચારો જાણે પસંદ નથી. ગુપ્ત માહિતીના અનુસાર ઇન્દોરમાં કેટલાક નકાબપોશ આતંકી પીએમ મોદી પર હુમલો કરવાની ફિરાકમાં છે.

Trending news