પોતાની અંતિમ ફિલ્મમાં Sushant Singh Rajput બધાને આપી ગયા સંદેશ...

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)' 24 જુલાઇને ડિજિટલી રિલીઝ કરી દીધું. ફિલ્મને રિલીઝ થતાં જ સુશાંતના ચાહનારાઓ તેને જોઇને ભાવુક થઇ ગયા અને પોતાનું દર્દ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ દ્વારા વ્યક્ત કરવા લાગ્યા.

પોતાની અંતિમ ફિલ્મમાં Sushant Singh Rajput બધાને આપી ગયા સંદેશ...

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)' 24 જુલાઇને ડિજિટલી રિલીઝ કરી દીધું. ફિલ્મને રિલીઝ થતાં જ સુશાંતના ચાહનારાઓ તેને જોઇને ભાવુક થઇ ગયા અને પોતાનું દર્દ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ દ્વારા વ્યક્ત કરવા લાગ્યા. આ દુનિયાને અલવિદા કહી ચૂકેલા સુશાંતે ભલે પોતાની અંતિમ ફિલ્મમાં બધાને ભાવુક કરી દીધા હોય, પરંતુ તેમણે મોટો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો છે. 

સુશાંતે પોતાની છેલ્લી ફિલ્મ દ્વારા લોકોને તે બતાવવાનો પ્રયત્ન કર્યો કે આ દુનિયામાં પ્રેમથી વધુ કશું છે. એક એવો વ્યક્તિ જે ફિલ્મમાં જીંદગી અને મોત વચ્ચે ઝૂઝૂમી રહ્યો છે, તે મરવાનો છે...પરંતુ તેમછતાં જીંદગીની વિતેલી પળોને તે પ્રેમ સાથે જીવવા માંગે છે, હસવા માંગે છે અને એકબીજા વચ્ચે પ્રેમ વહેંચવા માંગે છે. ફિલ્મમાં સુશાંતની આ વિચારસણી લોકો પર ઉંડો પ્રભાવ પડશે અને કદાચ તે એમ વિચારતા હશે. 
सुशांत की आखिरी फिल्म पर लोगों ने लुटाया प्यार, 'Dil Bechara' को बताया ब्लॉकबस्टर

આ ફિલ્મને જોયા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે સુશાંત હવે આપણી વચ્ચે નથી. સુશાંતની આ ફિલ્મ તેમના પ્રશંસકો મટે એક યાદગાર ફિલ્મ બની ગઇ છે. સુશાંત એક એવો કલાકાર હતો, જે પોતાના ફેન્સ સાથે ખૂબ જોડાયેલો હતો. સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા સુશાંત હંમેશા પોતાના ફેન્સના પ્રશ્નોના જવાબ આપતો હતો. એટલા માટે સુશાંત અને તેમના ફેન્સ વચ્ચે બોંડિંગ ગજબની હતી. એટલા માટે કે આજે પણ સુશાંતની યાદમાં તેમના ફેન્સ સતત સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અને વીડિયોઝ પોસ્ટ કરતાં રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news