Raj Thackeray Controversial Statement: રાજ ઠાકરેએ દાવો કર્યો હતો કે કોઈ પણ નદી સ્વચ્છ નથી. તેમણે કહ્યું, 'રાજીવ ગાંધી જ્યારથી વડાપ્રધાન હતા ત્યારથી હું આ દાવો સાંભળતો આવ્યો છું કે ગંગા જલ્દી સાફ થઈ જશે. હવે આ દંતકથામાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તાજેતરમાં સનાતન ધર્મના સૌથી મોટા ધાર્મિક મેળવડા મહાકુંભનું આયોજન થયું હતુ. આ આયોજનમાં કમાણીના અનેક વિક્રમો સ્થપાયા. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાએ અનેક લોકોને આર્થિક રીતે સદ્ધર કરી નાખ્યા. આ કહાની જાણીને દંગ રહી જશો.
પ્રયાગરાજથી પરત ફરતા અમરેલી અને ગારીયાધારના બે દંપતી સહિત ચારના અકસ્માતમાં મોત થયા છે. જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલ એક દીકરીની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ગઈકાલે ઝાંસીથી કાનપુર હાઇવે પર અકસ્માત સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
Mahakumbh 2025: દેશ વિદેશથી મળેલા સારા પ્રતિસાદના પગલે દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળવાડા મહાકુંભમાં 66 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો. જાણો કેટલો કારોબાર થયો?
UP Police Leave Bonus Latest News: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભ મેળામાં 66 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું, જેમાં પોલીસકર્મીઓનો મહત્વનો ફાળો હતો. સફળ આયોજન બાદ યોગી સરકારે 50 હજાર પોલીસકર્મીઓને એક સપ્તાહની રજા અને 10,000 રૂપિયાનું બોનસ આપવાનો નિર્ણય કર્યો છે
Mahakumbh 2025: સીએમ યોગીએ કહ્યું કે મહાકુંભનું આયોજન કોઈ એક સરકાર કે સંગઠનનું કાર્ય નથી પરંતુ સમગ્ર સમાજનું કાર્ય છે. સરકાર આમાં ફક્ત 'નોકર'ની ભૂમિકા ભજવી રહી છે. સીએમ યોગીએ મહાકુંભ વિશે 'ખોટા સમાચાર અને ભ્રામક દાવાઓ' ફેલાવનારાઓની નિંદા કરી અને કહ્યું કે આ કુંભ 'ભારતની ઓળખ અને સંસ્કૃતિનું પ્રતીક' છે. આ ઐતિહાસિક ઘટનાને બદનામ કરવા માટે જે પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થયેલું છે. જે હવે તેના અંતિમ ચરણમાં છે. આ બધા વચ્ચે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાકુંભ પર એક એવું નિવેદન આપ્યું કે જેના કારણે હંગામો થઈ ગયો છે. આ નિવેદનનો ચારેકોરથી વિરોધ શરૂ થયો છે.
CPCB Report On Sangam: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સનાતન ધર્મના સૌથી મોટા ધાર્મિક જમાવડા મહાકુંભમાં લાખો લોકો રોજેરોજ સંગમ તટે આસ્થાની ડુબકી લગાવી રહ્યા છે. ત્યારે આવામાં એક રિપોર્ટે મોટા સવાલ ઊભા કરી દીધા છે. જાણો શું છે વિગતો.
Ganga River Crisis-2050 : ગંગોત્રી ગ્લેશિયર પીગળવાને કારણે ગંગા નદીનું ભવિષ્ય જોખમમાં છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ગંગાનું જળસ્તર ઐતિહાસિક રીતે નીચું હોઈ શકે છે. છેલ્લા 87 વર્ષોમાં ગ્લેશિયર 1700 મીટર સુધી પીગળ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો સ્થિતિ આવી જ રહી તો ગંગા સુકાઈ શકે છે, જેની અસર મહા કુંભ જેવા ધાર્મિક કાર્યક્રમો પર પડશે
Rajkot Mayor Kumbh Tour Controversy : રાજકોટના મેયરને સરકારી ગાડીમાં કુંભનો પ્રવાસ કરવો મોંઘો પડયો... મેયર નયનાબેન પેઢડિયાએ કુંભ પ્રવાસ માટે 34,780 રૂપિયા ભાડું ચુકવ્યુ...પ્રતિ કિલોમીટર 2 રૂપિયાના બદલે ફાયર વિભાગે 10 રૂપિયા લેખે ભાડું ઉઘરાવ્યું
Mahakumbh 2025: નાગા સાધુઓ જ્યારે કુંભમાંથી વિદાય થાય ત્યારે શરીરે એક વસ્ત્ર ધારણ કરી લે છે. તેની પાછળ એક ખાસ કારણ પણ છે. ખાસ જાણો.
સંગમમાં ડુબકી લગાવ્યા બાદ અંબાણી પરિવારે નિરંજની ખડાડાના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનન્દ ગિરી જી મહારાજની હાજરીમાં ગંગા માતાની પૂજા-અર્ચના કરી હતી. પરિવારના સભ્યો પણ શ્રદ્ધાળુઓને ભોજન પિરસતા જોવા મળ્યા હતા.
Rajkot Mayor Kumbh Tour Controversy : આવું થોડી હોય...! રાજકોટના મેયર સરકારી ગાડી લઈ પરિવાર અને બહેનપણીઓ સાથે કુંભ ફરવા ગયા... વિવાદ થતા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને નવી જાહેરાત કરી
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં મૌની અમાવસ્યાની ઘટના બાદ ભીડ ઘટી હતી પરંતુ હવે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. સ્થિતિ એવી છે કે ચારેબાજુ ચક્કાજામ થઈ ગયો છે. પ્રશાસનના હાથપગ ફૂલી ગયા છે.
મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.
PM Modi Takes a Holy Dip at Triveni Sangam: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પહોંચ્યા અને ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું.
Western Railway:મહાકુંભ મેળા-2025 દરમિયાન યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-જંઘઈ, સાબરમતી-બનારસ અને વિશ્વામિત્રી-બલિયાની વચ્ચે ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને અત્યંત ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે મહાકુંભનું પાણી ગંદુ થઈ ગયું છે. ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો નદીમાં નાખવામાં આવ્યા.
Chalo Kumbh : પ્રયાગરાજ કુંભમાં જવા માગતા શ્રદ્ધાળુઓ માટે મોટી જાહેરાત.. રાજ્ય સરકાર અમદાવાદથી વધુ એક બસ સાથે સુરત, વડોદરા અને રાજકોટથી શરૂ કરી બસ સેવા.. પ્રતિ વ્યક્તિના ભાડામાં પણ કરાયો ઘટાડો..
Mamta Kulkarni Expelled from Kinnar Akhara: બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ મહાકુંભમાં કિન્નર અખાડામાં મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું હતું. પરંતુ આ પદ 7 દિવસમાં છિનવાઈ ગયું અને તેને અખાડામાંથી પણ બહાર કરી દેવામાં આવી છે. આવું શા માટે થયું તેના 5 કારણો વિશે આજે તમને જણાવીએ.
Viral Video Mahakumbh: મહાકુંભ મેળામાં એક બાળક ખોવાઈ નહીં તેના માટે માતા-પિતાએ અનોખો જુગાડ શોધી કાઢ્યો છે. જેથી જો તે ખોવાઈ જાય તો તેને સરળતાથી શોધી શકાય. આ અનોખો જુગાડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકોએ કહ્યું કે, "આ ટેક્નોલોજી ભારતની બહાર ન જવી જોઈએ!"
Mahakumbh Monalisa : મોનાલીસાની ચમકી કિસ્મત. રુદ્રાક્ષની માળા વેચતી મોનાલીસા ચમકી. મહાકુંભમાં ધઉંવર્ણો રંગ, નીલી આંખો, હાથમાં માળા જેની ઓળખ છે તે બોલીવુડ ફિલ્મમાં અભિનેત્રી તરીકે જોવા મળશે. સનોજ મિશ્રાએ કરી સત્તાવાર જાહેરાત.. મોનાલિસા ‘ધ ડાયરી ઓફ મણિપુર’થી કરશે ડેબ્યુ