મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા વીર સાવરકર, કોણે કહ્યું આવું!

Savarkar Was Non-Vegetarian : કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે કહ્યું કે વીર સાવરકરની રાષ્ટ્રવાદની વિચારધારા ભારતીય સંસ્કૃતિથી અલગ છે. તેમણે ગાંધી અને સાવરકરની વિચારસરણીમાં તફાવત વિશે પણ વાત કરી. તેઓ મહાત્મા ગાંધીની લોકશાહીમાંની માન્યતાને વીર સાવરકરની વિચારધારા અને વધતા કટ્ટરવાદના પ્રભાવના ભાગરૂપે માનતા હતા

મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા વીર સાવરકર, કોણે કહ્યું આવું!
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More