हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોલેજો
કોલેજો News
અનલોક 4 ગાઈડલાઈન
Unlock-4ની ગાઈડલાઈન જાહેર, ધાર્મિક, સામાજિક કાર્યક્રમમાં 100 લોકોને મંજૂરી
કેન્દ્ર સરકારે અનલોક-4ની ગાઇડલાઇન જાહેર કરી છે. સરકારે શરતોની સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ કરવાની મંજૂરી આપી છે. ત્યારે 21 સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનમાં 100 લોકોને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
Aug 29,2020, 20:53 PM IST
ગુજરાત યુનિવર્સિટી
આજે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં મેગા જોબફેર, જાણો વિગતો
આજે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. બીકોમ, બીએ, BSC, બીસીએના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે. આ વિદ્યાર્થીઓ પોતાની કોલેજ પૂરી થાય એ પહેલાં નોકરી માટે એપ્લાય કરીને જોબ પસંદ કરી શકશે. પરીક્ષા પૂરી થયા પછી તેઓ જે તે કંપનીમાં જોડાઈ શકશે. હવે તમામ કંપનીઓ કેમ્પસ ઈન્ટરવ્યૂ ગોઠવીને પોતાના કર્મચારીઓને પસંદ કરતી હોવાથી વિદ્યાર્થીઓ પણ પૂરી તૈયારી સાથે જોબફેરમાં ભાગ લે છે. તો ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આ મેગા જોબફેર વિદ્યાર્થીઓ માટે એક મોટી તક લઈને આવ્યો છે. આ મોકો નોકરી અપાવી શકે છે. જોબફેરમાં હાજર કંપનીઓ વિદ્યાર્થીઓની પરીક્ષા તેમજ ઈન્ટરવ્યૂ લેશે અને ત્યારબાદ તેમની લાયકાતના આધારે તેમનું સિલેક્શન કરશે.
Feb 6,2020, 9:15 AM IST
શાળા
કોલેજોમાં વિદ્યાર્થી અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવા શિક્ષણ વિભાગનો આદેશ
શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરાવાની પ્રક્રિયા અત્યાર સુધી સફળ થયા બાદ હવે રાજ્યમાં આવેલી યુજી અને પીજીની 350થી વધુ ગ્રાન્ટેડ કોલેજોમાં પણ ઓનલાઈન હાજરી પુરાવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી હેઠળની તમામ ગ્રાન્ટેડ કોલેજોને 1 ઓગસ્ટથી ફરજીયાત રીતે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન પુરાવાની રહેશે.
Jul 17,2019, 17:50 PM IST
શિક્ષણ
ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં લેવાયા 3 મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા શાળાઓની સેફ્ટી અને 12 સાયન્સના વિદ્યાર્થી માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ફેરફાર નહિ કરવાનો નિર્ણય કર્યો છે. હવે જૂની પરીક્ષા મુજબ જ પરિક્ષા લેવાશે. જેમાં 50 ટકાના એમસીક્યું અને 50 ટકા થીયરીથી પરીક્ષા લેવાશે.
Jun 27,2019, 10:15 AM IST
શિક્ષણ
શિક્ષણને અનુલક્ષીને ગુજરાત સરકારનો શાળ-કોલેજો માટે ત્રણ મહત્વના નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા શાળાઓની સેફ્ટી અને 12 સાયન્સના વિદ્યાર્થી માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ફેરફાર નહિ કરવાનો નિર્ણય કર્યો છે. હવે જૂની પરીક્ષા મુજબ જ પરિક્ષા લેવાશે. જેમાં 50 ટકાના એમસીક્યું અને 50 ટકા થીયરીથી પરીક્ષા લેવાશે.
Jun 26,2019, 20:25 PM IST
વડોદરા
પરીક્ષામાં ધાર્યું પરિણામ ન આવતા ધોરણ 7ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
શહેરમાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પરિણામ સારુ ન આવતા ગળે ફાંસો ખાઇને આપધાત કરતા પરિવારમાં માતમ છવાયો હતો. ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું આજે રિઝલ્ટ આવ્યું અને ધાર્યા કરતા ઓછા ટકા આવતા નિરાશ થયેલી વિદ્યાર્થીનેએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.
May 4,2019, 21:43 PM IST
ગુજરાત
ગુજરાતના પ્રાધ્યાપકોને નવા વર્ષે રાજ્ય સરકારે આપી મોટી ભેટ
ગુજરાતના પ્રાધ્યાપકોને નવા વર્ષે રાજ્ય સરકારે આપી મોટી ભેટ
Jan 1,2019, 13:45 PM IST
Trending news
lifestyle
આ 5 વસ્તુઓ ખાવાથી થઈ શકે છે બાજ જેવી તેજ આંખો! ચહેરા પર પણ આવશે ચમક
Hassan Nasrallah
હિજબુલ્લાહનો THE END! ઈઝરાયેલની લેબનોનમાં સૌથી મોટી જીત, નસરલ્લાહ સહિત અનેકના મોત
astro tips
ફર્શથી ઉઠાવીને અર્શ પર પહોંચાવી દેશે શનિદેવ: અપનાવો રસોડામાં રાખેલી આ વસ્તુના ઉપાય
big brother bhabhi killed younger
ઘોર કળિયુગ! પાલનપુરમાં સંબંધો લજવાયા! સગા ભાઈ-ભાભીએ ધોળા દિવસે કરી દિયરની હત્યા
Best Rural Tourism Competition 2024
છોટાઉદેપુરના આ ગામડાએ દેશભરમાં પરચમ લહેરાવ્યો, કર્યો એવો 'ચમત્કાર'....
Tech
Google એ કર્યો ધમાકો! Gmail માં લોન્ચ કર્યું AI ફીચર, હવે મળશે ડિટેલ્ડ રિસ્પોન્સ
Controvesry
માર્કેટમાં ફરતા થયા ગોંડલના નકલી રાજા, અસલી રાજાએ કર્યો ધડાકો
October 2024
ઓક્ટોબર મહિનામાં 4 ગ્રહો કરશે ગોચર, જાણો કોના માટે સમય શુભ અને કોણે રહેવું સંભાળીને
Navsari
પ્રખ્યાત જૈનમુનિ આચાર્ય હેમસુરી મહારાજ કાળ ધર્મ પામ્યા, જૈન સમાજમાં શોકનો માહોલ
Diabetes
સવારથી રાત સુધીમાં આ 3 વસ્તુ ખાઈ લેવી, શુગર, કોલેસ્ટ્રોલ દવા વિના રહેશે કંટ્રોલમાં