हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગણેશ ચતુર્થી 2024
ગણેશ ચતુર્થી 2024 News
ગણેશ ચતુર્થી 2024
ગુજરાતનું ચમત્કારિક ગણપતિ મંદિર, જ્યાં ઔરંગઝેબે પણ ઘૂંટણિયે પડી માફી માંગી હતી
Ganesh Chaturthi 2024 ધવલ પારેખ/નવસારી : વિઘ્નહર્તાના મંદિરને તોડવાનો મુઘલ સમ્રાટ ઔરંગઝેબની સેનાએ પ્રયાસ કર્યો, ત્યારે ભમરાના સ્વરૂપે પ્રગટ થઈ સૈનિકોને ધૂળ ચટાળનાર ગણપતિ તરીકે પ્રસિદ્ધ નવસારીના સિસોદ્રા ગામે, ગણેશવડ મંદિરે આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર મોટી ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
Sep 7,2024, 13:16 PM IST
ganesh Chaturthi 2024
ગણેશ ચતુર્થી પર રાશિ અનુસાર કરો અચૂક ઉપાય, ગણપતિ બાપ્પા દુર કરશે વિધ્ન
Ganesh Chaturthi 2024: આજથી ગણેશ ઉત્સવની ઉજવણી શરુ થશે. ઘરમાં અને વિવિધ પંડાલમાં ગણપતિ બાપ્પાનું સ્થાપન થશે. શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થી પર રાશિ અનુસાર ઉપાય કરવાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તો ચાલો આજે તમને જણાવીએ રાશિ અનુસાર કયા ઉપાય કરવા જોઈએ.
Sep 7,2024, 6:47 AM IST
Churma Ladoo
Churma na Ladoo: આ માપ સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે ચુરમાના લાડુ
Churma na Ladoo: ઘરમાં ગણપતિજીની સ્થાપના કરી નિયમિત તેમની પૂજા અર્ચના કરે છે. સાથે જ તેમને અલગ અલગ ભોગ ધરાવે છે. જેમાં ખાસ હોય છે ભગવાન ગણેશને પ્રિય ચૂરમાના લાડુ. મોટાભાગના ઘરમાં ગણેશ ચતુર્થીના દિવસે ચૂરમાના લાડુ બને છે. આજે તમને ચુરમાના પરફેક્ટ લાડુ કેવી રીતે બનાવવા તે જણાવીએ.
Sep 6,2024, 11:18 AM IST
lucky zodiac signs
ગણેશજીને પ્રિય છે આ 3 રાશિઓ, આ ગણેશ ચતુર્થી પર થશે વિશેષ કૃપા, ધનમાં થશે વધારો
Ganesh Chaturthi 2024: સનાતન ધર્મમાં ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. બધા જ દેવી દેવતાઓમાં તેઓ પ્રથમ પૂજ્ય છે. દરેક શુભ કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી જ કરવામાં આવે છે. જે પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ગણેશજીની આરાધના કરે છે તેના જીવનના દુઃખ, દર્દ દૂર થઈ જાય છે. ગણેશજીના ભક્તો માટે ગણેશ ચતુર્થીનો તહેવાર સૌથી મોટો તહેવાર હોય છે.
Sep 2,2024, 12:10 PM IST
ganesh Chaturthi 2024
Ganesh Chaturthi 2024: આ વર્ષે 2 દિવસ હશે ચતુર્થી, જાણો ગણેશ સ્થાપના કયા દિવસે કરવી?
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીનો પર્વ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. આ સમય એવો હોય છે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશ 10 દિવસ માટે ધરતી પર પોતાના ભક્તોની સાથે રહે છે. ગણેશજી ભક્તોના દુ:ખ દુર કરી તેમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
Aug 29,2024, 16:28 PM IST
Trending news
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો