हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પૂતળા દહન
પૂતળા દહન News
રાજસ્થાન મુખ્યમંત્રી
ગેહલોતે આપેલા દારૂ અંગેના નિવેદન પર BJPના કાર્યકરો ભડક્યા, કર્યુ પૂતળા દહન
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાતો હોવાના નિવેદન બાદ ગુજરાતમા તેમના સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ્યા અશોક ગેહલોતના ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાના નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યુ છે. ત્યારે વાંસદા ભાજપના કાર્યકરો દ્વારા ગેહલોતના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કરી તેમના પુતળાને ચંપલ માર્યા હતા.અને તેમના પુતળાનું દહન કર્યુ હતુ.
Oct 7,2019, 17:21 PM IST
હાર્દિક પટેલ
મહેસાણામાં હાર્દિક પટેલ ગદ્દારના લાગ્યા બેનરો, કરાયું પૂતળા દહન
મહેસાણા જિલ્લાના પાટીદાર પ્રભુત્વવાળા દેવીનાપુરા ગામે હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ સાથે હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
Mar 21,2019, 10:25 AM IST
હાર્દિક પટેલ
સુરત: હાર્દિક પટેલના પૂતળાનું દહન, સમાજનો ગદ્દારના પોસ્ટર લાગ્યા
કોંગ્રેસમાં જોડાયા બાદથી પાટીદાર નેતા હાર્દિક પટેલનો ગુજરાત ભરમાં વિરોધ થઇ રહ્યો છે. સૌથી પાટીદારોની વસ્તી ધરાવતા સુરતના વરાછા વિસ્તારમાં હાર્દિક પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમાજના ગદ્દાર હોવાના નારા પણ લાગ્યા હતા.
Mar 19,2019, 23:18 PM IST
ઊંઝા
આશાબેન પટેલના રાજીનામાથી પાર્ટીમાં હડકંપ, પૂતળા દહન સાથે કરાયો વિરોધ
આશાબેન પટેલ કાર્યલાયમાં તોડફોળ કરવામાં આવી હતી અને તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
Feb 3,2019, 11:49 AM IST
રાજકોટ
રાજકોટ : જીતુ વાઘાણીનું પૂતળુ બાળવા જતા 3 મહિલા કોંગ્રેસ કાર્યકર્તા દાઝી
તાજેતરમાં રાધનપુર ખાતે ગુજરાત ભાજપ યુવા સંમેલનમાં જોશમાં આવી જઈ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીને સંબોધી સ્તનપાન વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. ત્યારે આ મામલે રાજકોટ મહિલા કોંગ્રેસ જીતુ વાઘાણીનું પૂતળુ બાળવામાં આવ્યું હતું. પરંતુ પૂતળા દહન વખતે આગની ઝાળથી ત્રણ મહિલાઓ દાઝી હતી.
Jan 29,2019, 15:04 PM IST
Trending news
Government Job
ત્રણ દિવસ બચ્યા છે! ગુજરાત હાઈકોર્ટમાં થશે બમ્પર ભરતી, પગાર પણ ઉંચો મળશે
Petrol Diesel Latest Price
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા? શું ચૂંટણીના પરિણામ પહેલાં જ પુરી થઈ ગઈ લોકોની માગ
heart attack
હીટસ્ટ્રોક કે હાર્ટએટેક! ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો, સુરતમાં એક દિવસમાં 10 ના મોત
Lok Sabha Election 2024
અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું- 'જો ભાજપ સત્તામાં પાછો ફરશે તો....'
ranveer singh
પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે આ 6 ફ્રેશ જોડી, એક જોડી વિશે તો વિચાર્યું પણ નહીં હોય
Business News
ક્લેમ કરતાની સાથે મળશે મંજૂરી! વીમા કંપનીઓની લાલિયાવાડી હવે બંધ, જલ્દી શરૂ થશે સેવા
IPL 2024
છેલ્લા 6 વર્ષથી ગજબનો સંયોગ બની રહ્યો છે...તો પછી શું આ ટીમનું ચેમ્પિયન બનવું નક્કી?
Relationship Tips
Relationship Tips: સંબંધોમાં મળતા આ Red Flag માં આંખ આડા કાન કરશો તો જીવનભર પસ્તાસો
Ambalal Patel
તૂટ્યો 7 વર્ષનો રેકોર્ડ! હીટવેવની નવી આગાહી તમારું ટેન્શન વધારશે, હવામાન વિભાગે લોકો
lifestyle
BREAKFAST: રોગોને હંમેશા દૂર રાખવા માટે સવારના નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ