हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રવાસી મજૂર
પ્રવાસી મજૂર News
પીએમ મોદી
શ્રમિકો માટે પીએમ મોદીએ શરૂ કરી રોજગાર યોજના, 116 જિલ્લામાં મળશે ફાયદો
કોરોના લૉકડાઉનમાં પ્રવાસી શ્રમિકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, તેણણે મોટા પાયા પર ઘરે પરત ફરવા માટે મજબૂર થવુ પડ્યુ છે. તેવામાં મજૂરોની સામે રોજગારનું સંકટ ઊભુ થયુ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર એક ખાસ અભિયાન શરૂ કરવા કર્યું છે. આ યોજનાનું નામ ગરીબ કલ્યાણ રોજગાર છે.
Jun 20,2020, 12:22 PM IST
તાપસી પન્નૂ
Taapsee Pannu એ કવિતાથી મહેસૂસ કર્યું મજૂરોનું દર્દ, સાંભળી થઇ જશો ભાવુક-VIDEO
તાપસીનું કહેવું છે કે આ મહામારી ભારત માટે એક વાયરલ ઇંફેક્શન કરતાં વધુ બદતર રહી છે. આ કવિતાનું શીર્ષક 'પ્રવાસી' છે.
Jun 12,2020, 17:20 PM IST
shramik specials rail
શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં અત્યાર સુધી 80 લોકોના મોત, રેલવેએ જાહેર કર્યો ડેટા
રેલવે અધિકારીઓએ આ સંબંધમાં એક ડેટા શેર કરતા કહ્યુ, અત્યાર સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં 80 મજૂરોના મોત થયા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત કોરોના વાયરસને કારણે થયું છે. તો 11 અન્ય લોકોના મોત પહેલાથી થયેલી કોઈ બીમારીને કારણે થયા છે.
May 30,2020, 12:56 PM IST
supreme court
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય રાજ્ય સરકાર આપશે શ્રમિકોનું ભાડું અને ભોજન
સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે પ્રવાસી મજૂરોના મુદ્દા પર સુનાવણી થઈ હતી. સરકાર તરફથી આ દરમિયાન કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, અત્યાર સુધી 91 લાખ મજૂરોને શિફ્ટ કરવામાં આવ્યા છે.
May 28,2020, 16:50 PM IST
પ્રવાસી મજૂર
અડધી રાત સુધી જાગીને ઉદ્ધવની રાહ જોઇ રહ્યા પીયૂષ ગોયલ, નથી મળી ટ્રેનોની યાદી
ટ્રેનોની યાદી જોઇતી હતી એટલા માટે રેલ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goel) રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની રાહ જોઇ રહ્યા હતા. પ્રવાસી મજૂરો (Migrant workers)ને લઇને આવનાર ટ્રેનોની યાદીનો મામલો હતો.
May 25,2020, 11:12 AM IST
Raghuram Rajan
પ્રવાસી મજૂરોને ફ્રીમાં અનાજની સાથે-સાથે કેશની પણ જરૂરઃ રઘુરામ રાજન
રઘુરામ રાજને કહ્યુ કે, પ્રવાસી મજૂરોની સમસ્યાને સારી રીતે ડીલ કરવામાં આવી નથી. તેમને ફ્રી અનાજની સાથે સાથે રોકડની પણ જરૂર છે, કારણ કે તેણે દૂધ, શાક, તેલ, ફળ અને ઘર ભાડા જેવા કામ કરવાના છે.
May 21,2020, 22:17 PM IST
મહોબા
મહોબા અકસ્માતમાં 3ના મોત, બાળકોને બચાવવામાં માતાએ ગુમાવ્યો જીવ
પ્રવાસી મજૂરો (Migrant Laborers) ના મોતનો સિલસિલો અટકવાનું નામ લઇ રહ્યો નથી. ઓરૈયા રોડ અકસ્માત છતાં પણ વહિવટીતંત્ર ગંભીર નથી. ફરી એકવાર પરપ્રાંતિય મજૂરો સાથે અકસ્માત સર્જાયો છે.
May 19,2020, 9:11 AM IST
rahul gandhi
રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર, કહ્યુંઃ દેશનો સ્વાભિમાની ધ્વજ ઝુકવા નહીં દઈએ
નાણાપ્રધાન નિર્મલા સીતામરને આજે આર્થિક પેકેજના બીજા ભાગ વિશે જાણકારી આપી હતી. સરકારના બીજા ભાગમાં ખેડૂતો અને મજૂરોના જીવનના સ્તરને સુધારવાનો પ્રયાસ દેખાયો છે. હવે તેમાં પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
May 14,2020, 21:05 PM IST
પ્રવાસી મજૂર
ગુજરાતમાંથી અત્યાર સુધી 262 ટ્રેન દ્વારા 3.90 લાખ શ્રમિકોને પોતાના મોકલાયા
સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાંથી મળીને કુલ ૬૪૦ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવેલી છે. તેમાં એક માત્ર ગુજરાતે ર૬ર ટ્રેન એટલે કે ત્રણ આંકડાનો ફિગર પાર કર્યો છે. આવી દોડાવવામાં આવેલી ટ્રેનના કુલ ૪૧ ટકા ટ્રેન માત્ર ગુજરાતમાંથી દોડી છે.
May 13,2020, 16:51 PM IST
પ્રવાસી મજૂર
ઉત્તર પ્રદેશના 1200 જેટલા મજૂરોને લઈને જામનગરથી શ્રમિક એક્સપ્રેસ રવાના
બિહારના બારસો અને ઉત્તર પ્રદેશના બારસો શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે આવતીકાલે વધુ ટ્રેનો દોડાવવામાં આવશે, જે માટે તંત્ર દ્વારા તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
May 6,2020, 20:52 PM IST
પરપ્રાંતીય મજૂર
ભાવનગરમાં ફસાયેલા મજૂરોને પરત મોકલાશે, તંત્રએ તૈયારી કરી શરૂ
લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે ફસાયેલા શ્રમિકોને પોતપોતાના વતન મોકલવા માટે વહીવટી તંત્ર દ્વારા 8 જેટલા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે.
May 6,2020, 15:51 PM IST
UTTAR PRADESH
રાજકોટથી 1200 મજૂરોને લઈને બીજી ટ્રેન ઉત્તર પ્રદેશ રવાના
આજ રોજ રાજકોટ રેલવે સ્ટેશનથી સવારના 8.35 વાગ્યે બીજી શ્રમિક સ્પેશિયલ ટ્રેન યૂપીના બલિયા ગામ ખાતે મોકલવામાં આવી જેમાં 1200 લોકો પોતાના વતન જવા રવાના થયા છે.
May 6,2020, 15:19 PM IST
migrant labour
તેજસ્વી યાદવનું ટ્વીટ- 50 ટ્રેનોનો ખર્ચ આપશે RJD, હિસાબ કરીને જણાવે સુશીલ મોદી
રાજદ નેતા તેજસ્વી યાદવે બિહારની રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેજસ્વીનું કહેવું છે કે, સરકાર મજૂરોને પરત લાવવા મુદ્દે ગંભીર નથી.
May 4,2020, 13:52 PM IST
Trending news
IPL 2024
પંજાબ કિંગ્સનું પાવરપેક પરફોર્મન્સ...7 વિકેટથી જીત, ચેન્નાઈ સુપર કિંગ્સની પાંચમી હાર
Hyundai India SUV sale
બધુ છોડી આ કંપનીની SUVs પર તૂટી પડ્યા લોકો, 30 દિવસમાં તાબડતોડ 50,000 કારનું વેચાણ
swimming pool
વેકેશનમાં બાળકોને સ્વિમિંગ પૂલમાં લઈ જતી વખતે ખાસ રાખો કાળજી....
Lok Sabha Election 2024
કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈનો અનોખો ચૂંટણી પ્રચાર, ગાંધી પહેરવેશમાં માંગે છે મત
Lok Sabha Election 2024
ભાન ભૂલ્યા! રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસને ફાયદાને બદલે થઈ રહ્યું છે નુક્સાન
Lok Sabha Election 2024
ગુજરાત જો તેના 'અસલ સ્વભાવ' પર આવી જાય તો.... શું ભાજપને લાગી રહ્યો છે આ વાતનો ડર?
Lok Sabha Election 2024
હિંમતનગરમાં પીએમ મોદીએ ગજવી સભા, અનામત, ફેક વીડિયો મુદ્દે કોંગ્રેસને લીધી આડેહાથ
Lok Sabha Elections 2024
ગુજરાતમાં 25 વર્ષ બાદ મહિલા VS મહિલાનો મહામુકાબલો : ગેનીબેન ઠાકોર રચી શકે છે ઈતિહાસ
Lok Sabha Election 2024
ક્ષત્રિય મતદારોના નામ રિજેક્શન લિસ્ટમાં ઉમેરવાનો ડર? કોંગ્રેસની ચૂંટણી પંચમાં રજૂઆત
Ahmedabad
અમદાવાદમાં રાતના અંધારામાં 4 લોકોની સાબરમતીમાં મોતની છલાંગ, આપઘાતનું કારણ જાણી....