हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મંત્રીમંડળ
મંત્રીમંડળ News
GujaratCM
ગાંધીનગરમાં આજે નવા મંત્રીઓની શપથવિધિ, કોને સ્થાન મળશે અને કોનુ પત્તુ કપાશે તેના પર
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના મંત્રીઓની આજે શપથવિધિ થશે. સવારે 10 વાગ્યા સુધીમાં તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટેની સૂચના અપાઈ છે. આજે બપોરે 2 વાગ્યે થશે મંત્રીમંડળ (GujaratCM) ની શપથવિધિ થશે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અપાવશે મંત્રીઓને શપથ લેવડાવશે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ જુના મંત્રીમંડળ કરતા નાનું હશે. જેમાં યુવા અને અનુભવી ચહેરાઓને સ્થાન અપાશે. જ્યારે, આ મંત્રીમંડળમાં યુવાઓને વધુ મહત્વ અપાઈ શકે છે તેવી સંભાવનાઓ પ્રબળ છે. તો OBC અને દલિત ચહેરાઓને પણ પ્રાધન્ય અપાશે. તો સાથે જ પ્રાદેશિક અને જાતિગત સમીકરણો પણ ધ્યાને લેવાશે.
Sep 15,2021, 9:08 AM IST
વિધાનસભા ચૂંટણી
યોગી મંત્રિમંડળનો થઇ શકે છે વિસ્તાર, કેટલાક મંત્રીઓ પર લટકતી તલવાર!
પેટાચૂંટણી (Bypolls 2020)માં મળેલી સફળતા બાદ યોગી સરકાર (Yogi Government)ની નજર હવે આગામી 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Assembly Election) પર છે.
Nov 14,2020, 15:28 PM IST
parshottam solanki
પુરુષોત્તમ સોલંકીનું મોટું રાજકીય નિવેદન, કુંવરજી બાવળિયાથી મારા કદને કોઈ ફરક નહિ પડ
Sep 26,2020, 12:51 PM IST
ભાજપ સંગઠન
no change will be taken place in cabinet of vijay rupani
no change will be taken place in cabinet of vijay rupani
Jul 28,2020, 14:45 PM IST
vijay rupani
રૂપાણી સરકારમાં મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું, કોનું પત્તુ કપાશે અને કોણ
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની નિમણૂક થયા બાદ મંત્રીમંડળમાં ત્રણ નવા સભ્યો લેવાશે તેવી રાજકીય ચર્ચાએ જોર પકક્યું છે. ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણની અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. મંત્રીમંડળ નિવાસસ્થાનમાં કેટલાક બંધ મકાનની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. સ્વર્ણિમ સંકુલ 2 મંત્રીઓના માટે નિબંધ ઓફિસોની સાફ-સફાઈ કરવામાં આવતા મંત્રીમંડળ વિસ્તરણની શક્યતાઓની ચર્ચાએ જોર પકડ્યું છે. માર્ગ અને મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંત્રીમંડળ વિસ્તારના બંધ આવાસ અને સ્વર્ણિમ સંકુલ 2 ની બંધ ઓફિસની સાફ-સફાઇ નિયમિત રીતે સપ્તાહમાં એક વાર કરવામાં આવે છે. અમને હજુ સુધી મંત્રીમંડળ વિસ્તરણ સંદર્ભે કોઈ સૂચનાઓ મળી નથી.
Jul 23,2020, 8:18 AM IST
મંત્રીમંડળ
આજે રાજ્યમંત્રી મંડળની કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
આજે સવારે 9:30 કલાકે રાજ્યમંત્રીમંડળની બેઠક યોજાશે. વિધાનસભા સત્ર ચાલતું હોવાથી સંકુલમાં જ કેબિનેટ બેઠક મળશે. રાજ્યમાં વરસાદની સ્થિતિ, પીવાના પાણીની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આગામી આયોજનો અંગે ચર્ચા, નીતિ વિષયક અને વહીવટી મુદ્દાઓની પણ સમીક્ષા થશે.
Jul 10,2019, 9:32 AM IST
નવજોત સિંહ સિદ્ધૂ
કેબિનેટમાં વિભાગ બદલાતા નારાજ સિદ્ધૂ, કહ્યું- મને નિશાન બનાવવામાં આવ્યો
પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ દ્વારા નવજોત સિંહ સિદ્ધૂના વિભાગમાં ફેરફાર કરવાની સાથે જ ગુરૂવારે રાજ્યમાં પાર્ટીની અંદર તણાવ વધી ગયો છે. સાથે જ મંત્રિમંડળની બેઠકમાં પણ નવજોત સિંહ સિદ્ધૂ સામેલ થયા ન હતા.
Jun 7,2019, 8:14 AM IST
નીતીશ કુમાર
પટનાઃ નીતીશ કુમારે કર્યું મંત્રીમંડળનું વિસ્તરણ, ભાજપમાંથી કોઈને ન મળ્યું
અનેક ધારાસભ્યો સાસંદ બની ગયા પછી ખાલી પડેલા મંત્રીપદ ભરવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમારે રવિવારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે
Jun 2,2019, 12:50 PM IST
પીએમ
પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા
પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા
May 30,2019, 21:15 PM IST
પીએમ
પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા
પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા
May 30,2019, 20:10 PM IST
Amit Shah
અમિત શાહ મોદી સરકારના મંત્રીમંડળમાં થશે સામેલ, જુઓ કોણે કરી સ્પષ્ટતા
મોદી સરકારના મંત્રીમંડળમાં અમિત શાહ પણ શપથ લેવાના છે ત્યારે જીતુ વાઘાણીએ શપથવિધિ પહેલા અમિત શાહ સાથે મુલાકાત કરી અને અમિત શાહને શુભેચ્છા પાઠવી છે, અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરીને વાઘાણીએ ટ્વીટર પર લખ્યું કે કેન્દ્રીય મંત્રી મંડળમાં મજબૂત સાથીના રૂપમાં સામેલ થવા પર અમારા પથદર્શક અને માર્ગદર્શન માનનીય અમિત શાહને શુભકામના
May 30,2019, 17:40 PM IST
રાજનાથ સિંહ
PM મોદીના મંત્રીમંડળમાં કયા મંત્રીઓને મળ્યું સ્થાન?
પ્રધાનમંત્રી મોદીનાં મંત્રીમંડળનાં નામ નક્કી થઈ ગયા છે ત્યારે પ્રધાનમંત્રી કાર્યાલયમાથી નેતાઓને ફોન કરવામાં આવી રહ્યાં છે.PM મોદીના મંત્રીમંડળમાં આ મંત્રીઓને મળ્યું સ્થાન,જુઓ વિગત.
May 30,2019, 14:00 PM IST
Parsottam Rupala
PM મોદીના મંત્રીમંડળમાં આ મંત્રીઓને મળ્યું સ્થાન,જુઓ વિગત
પ્રધાનમંત્રી મોદીનાં મંત્રીમંડળનાં નામ નક્કી થઈ ગયા છે ત્યારે પ્રધાનમંત્રી કાર્યાલયમાથી નેતાઓને ફોન કરવામાં આવી રહ્યાં છે.PM મોદીના મંત્રીમંડળમાં આ મંત્રીઓને મળ્યું સ્થાન,જુઓ વિગત.
May 30,2019, 14:50 PM IST
Parsottam Rupala
શું પરશોત્તમ રૂપાલા લેશે કેન્દ્રીય મંત્રી તરીકે શપથ?
મોદીના શપથવિધિ પૂર્વે સમાચાર મળી રહ્યા છે કે પરશોત્તમ રૂપાલા કેબિનેટ મિનિસ્ટર બની શકે છે.શું PM મોદીના મંત્રીમંડળમાં પરશોત્તમ રૂપાલા બનશે કેબિનેટ મંત્રી?
May 30,2019, 13:31 PM IST
નરેન્દ્ર મોદી
શિવસેનાનો દાવો: ‘મોદી મંત્રીમંડળમાં NDAના દરેક દળમાંથી હશે 1 મંત્રી’
પીએમ મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીમાં શાનદાર જીતના 1 સપ્તા બાદ આજે (30 મે) એનડીએની સરકારના શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશની કમાન સંભાળવા તૈયાર છે. સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાનાર આ કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.
May 30,2019, 11:26 AM IST
લોકસભા ચૂંટણી 2019
પીએમ નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં સહયોગી દળને કેટલી મળશે સીટ
લોકસભા ચૂંટણી 2019માં ભારે બહુમત સાથે જીત બાદ વડાપ્રધાન નેરન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળ માટે ગુરૂવારના નવા મંત્રીમંડળની સાથે શપથ લેશે. આ વચ્ચે આ વાતનું રહસ્ય બન્યું છે કે, ચાર મુખ્ય ગૃહ મંત્રાલય, નાણા મંત્રાલય, રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયનો ચાર્જ કોને સોંપવામાં આવશે.
May 30,2019, 11:38 AM IST
નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતના કયા નેતાઓને મળી શકે છે સ્થાન, જુઓ વીડિયો
કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતને મળી શકે છે મોટું પ્રતિનિધિત્વ, ત્રણથી ચાર સાંસદોને સ્થાન મળે તેવી શક્યતા, અમિત શાહ, મોહન કુંડારિયા, સી.આર. પાટીલ,મનસુખ માંડવિયા અને પૂનમ માડમના નામની ચર્ચા
May 29,2019, 17:10 PM IST
ભાજપ
ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના મંત્રીમંડળમાં થઇ શકે છે નવા ચહેરાઓનો સમાવેશ
રાજ્યમાં લોકસભાની ચૂંટણી બાદ સત્તાધારી પક્ષ ભાજપના સંગઠન અને સરકાર માં મોટા ફેરફારો તોળાઇ રહ્યા છે. રાજ્ય સરકારમાંથી કેટલાક મંત્રીઓને પડતા મૂકવા સહિત નવા મંત્રીઓને સમાવાશે તો સાથે જ પ્રદેશ સંગઠનમાં જડમૂળથી ફેરફારો જોવા મળશે. ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સ્થાન મળ્યા બાદ ભાજપના મજબૂત ચહેરાઓને પણ મંત્રીમંડળમાં જગ્યા મળે તે માટે માંગણી થઇ હતી જેને લઇને ચૂંટણી પરિણામો બાદ નિર્ણય લેવાશે.
May 2,2019, 12:28 PM IST
વિજય રૂપાણી
નવનિયુક્ત મંત્રીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી વિભાગોની ફાળવણી
ગુજરાતની વિજય રૂપાણી સરકારનું શનિવારે વિસ્તરણ થયું હતું અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા ઉપરાંત ભાજપના બે ધારાસભ્યેએ શનિવારે હોદ્દા અને ગુપ્તતાના મંત્રીપદના શપથ લીધા હતા
Mar 10,2019, 17:55 PM IST
મોદી કેબિનેટ
મોદી સરકારની મહત્વની બેઠક શરૂ, નાના-મધ્યમ ઉદ્યોગોને મળી શકે છે મોટી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં કેન્દ્રીય કેબનેટની એક મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે.
Jan 16,2019, 11:25 AM IST
Trending news
Jamnagar
'સારી રીતે નોકરી કરવી હોય તો ખંડણી પેટે દર મહિને એક લાખ આપવા પડશે, નહીંતર...'
IPL 2024
IPL 2024: ક્યારે સુધરશે હાર્દિક!... ખુરશી છોડી ઉભા થયા મલિંગા-પોલાર્ડ, ભડક્યા ફેન્સ
gujarat
ગુજરાતમાં જીરું પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર; આ એક કારણથી ભાવમાં થશે મોટો ઘટાડો!
Sabarkantha
ભાજપના ધારાસભ્ય વોરા મહિલાને અપશબ્દો બોલ્યા! કોંગ્રેસે કહ્યું, ચા કરતાં કીટલી ગરમ
The Sabarmati Report
ગોધરાકાંડ પર બનેલી 'સાબરમતી રિપોર્ટ'નું ટીઝર રિલીઝ થયું, જોઈને રૂવાડાં ઊભા થઈ જશે
Surya Shukra Yuti
એપ્રિલ મહિનામાં સૂર્ય, શુક્રનું થશે મિલન, ધન સહિત 3 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે પ્રગતિ
STOCKS TO BUY
1300 રૂપિયા સુધી જશે આ સરકારી કંપનીનો શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદો
gujarat
માત્ર એક મતદાર માટે ગુજરાતમાં અહીં બને છે પોલિંગ બુથ, 15 અધિકારીઓ રહેશે તૈનાત
Viral Fever
Fever: વાયરલ ફીવર અને તાવ વચ્ચે શું છે તફાવત ? જાણો તેના લક્ષણ અને બચાવના સરળ ઉપાય
Bharuch
Photos: ગુજરાતમાં રહીને 'ભૃગુકચ્છ'ની આ જગ્યાઓ ન જોઈ હોય તો શરમ જેવું કહેવાય