हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મસ્જિદમાં ફાયરિંગ
મસ્જિદમાં ફાયરિંગ News
ન્યૂઝીલેન્ડ
વડોદરાનું દંપતી દાદા-દાદી બનવાની ખુશીમાં ન્યૂઝીલેન્ડ ગયુ હતું, આતંકીએ આખો
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતેની બે મસ્જિદો પર થયેલાં હુમલાના બનાવમાં વડોદરાના પિતા-પુત્ર લાપત્તા હોવાનું જાણવા મળેલ છે. વડોદરાના બે સહિત કુલ 9 ભારતીયો હાલ લાપત્તા હોવાનું ભારતીય રાજદ્વારી દ્વારા જાહેર કરાયું છે. વડોદરાના બે વ્યક્તિઓ પણ આ હુમલા બાદ લાપતા હોવાની વિગતો બહાર આવી છે. ઝી 24 કલાકની ટીમે વડોદરાના લાપતા પરિવારના સભ્યોના સાથે ખાસ વાત કરી હતી. વડોદરાના આરીફ વોરા ન્યુઝીલેન્ડ ખાતે રહેતા તેમના પુત્ર રમીઝને ત્યાં ગયા હતા અને મસ્જિદમાં નમાજ અદા કરવા ગયા. તે દરમિયાન બને પિતા પુત્ર લાપતા હોવાની વિગતો બહાર આવી છે.
Mar 16,2019, 11:46 AM IST
ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડના હુમલામાં નવસારીના યુવકનું મોત, ગુજરાતના 3 લોકો હજી મિસિંગ
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગના ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારની અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. ન્યૂઝીલેન્ડ પોલીસ કમિશનર માઈક બુશે આ હુમલામાં અત્યાર સુધી 49 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. જેમાં ભારતીય કેટલાક ભારતીયો ગુમ છે. ત્યારે ગુજરાતના યુવકે જીવ ગુમાવ્યો છે, તો વડોદરાના પિતા-પુત્ર લાપતા છે.
Mar 16,2019, 10:34 AM IST
ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલા બાદ ભારતીય મૂળના 9 લોકો ગૂમ, PM મોદીએ દુ:ખ વ્યક
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગના ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારની અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. ન્યૂઝીલેન્ડ પોલીસ કમિશનર માઈક બુશે આ હુમલામાં અત્યાર સુધી 49 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પોતાના સમકક્ષને પત્ર લખીને ક્રાઈસ્ટચર્ચમાં ઈબાદતના સ્થાન પર ફાયરિંગમાં નિર્દોષ લોકોના મોત પર ઊંડી સંવેદનાઓ તથા દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે વિવિધતાપૂર્ણ તથા લોકતાંત્રિક સમાજમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. પીએમ મોદીએ આ કપરી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડના મિત્રવત લોકો પ્રત્યે પૂરી એકજૂથતા વ્યક્ત કરી. ભાર દઈને કહ્યું કે આતંકવાદના દરેક સ્વરૂપ અને આવા કાર્યોને સમર્થન આપનારા લોકોની આકરી ટીકા કરે છે.
Mar 16,2019, 9:04 AM IST
ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડ: મસ્જિદમાં ફાયરિંગ ચાલુ હતું અને પહોંચી બાંગ્લાદેશની ક્રિકેટ ટ
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં મસ્જિદમાં ફાયરિંગ બાદ ખુબ જ દહેશતનો માહોલ છે. આ ફાયરિગમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે ઘણા બધા લોકો ઘાયલ થયા છે. જે મસ્જિદ પાસે ફાયરિંગની ઘટના ઘટી છે. ત્યાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ હાજર હતાં. જો કે ખેલાડીઓને ફાયરિંગ દરમિયાન કોઈ ઈજા થઈ નથી. બધા એકદમ સુરક્ષિત છે.
Mar 15,2019, 10:56 AM IST
Trending news
Car Loan
અક્ષય તૃતીયા પર કાર ખરીદવાનો બનાવી રહ્યાં છો પ્લાન તો આ બેન્ક આપી રહી છે ઓછા દરે લોન
IPL 2024
RCB vs GT: આરસીબી સામે સતત બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સનો પરાજય, ફાફની અડધી સદી
manoj tiwari
આ પૂર્વ ખેલાડીએ હાર્દિકના કર્યા પેટછૂટા વખાણ, કહ્યું- મુંબઈ હારે કે જીતે મને...
Zodiac sign
મે મહિનામાં આ જાતકોનો પ્રમોશનનો યોગ, મળશે મોટી જવાબદારી, કરિયરમાં થશે પ્રગતિ
deadly rain
દક્ષિણી બ્રાઝિલમાં કુદરતનો કહેર, ભારે વરસાદ અને પૂરના પાણીથી તારાજી, નદીઓ ગાંડીતૂર
Dry Mode
ACમાં આ મોડને સિલેક્ટ કરતાં જ થશે કમાલ, કાળઝાળ ગરમીમાં પણ ઓઢવો પડશે ધાબળો!
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજે દરિયા! 50% ડીએ બાદ આ પણ મળશે મોટા ફાયદા
gujarat
'આ વખતે ભરૂચની જનતા ઈતિહાસ લખવા તૈયાર', ભગવંત માને ગુજરાતમાં શું આપ્યું નિવેદન?
terror attack
J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલ
stock market
શેર બજારમાં સ્કેમ? દિગ્ગજ કારોબારીએ ઈન્વેસ્ટરોને ચેતવ્યા, SEBI પાસે કરી તપાસની માંગ