हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માર્કેટમાં મંદી
માર્કેટમાં મંદી News
corona effect
તહેવારો પર સૌરાષ્ટ્રના બજારો ખાલીખમ, દર વર્ષની સરખામણીએ માત્ર 2 ટકા વેપાર છે
કોરોના વાયરસની મહામારીને રોકવા કરવામાં આવેલ લોકડાઉન તેમજ કોરોને લઈને લોકોમાં જે ડરનો માહોલ છે, તેને લઈ તહેવારો સમયે પણ બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી મહત્વનો ગણાતા જન્માષ્ટમીના તહેવારના આડે ગણતરીના દિવસો હોવા છતા પણ બજાર ખાલીખમ જોવા મળી રહ્યાં છે. કપડા બજારથી લઈને અનાજ બજાર અને ફરસાણ-મીઠાઈની દુકાનોમાં પણ ભારે મંદી જોવા મળી રહી છે. કોરોના વાયરસ (corona effect) ના સંક્રમણને રોકવા સરકાર દ્વારા અંદાજે ચાર માસ જેટલો સમય સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યુ હતું, તેને લઈને વેપારીઓથી લઈને નોકરીયાત તમામ વર્ગને મોટો આર્થિક ફટકો પડ્યો છે અને બજારમાં મંદીનો માહોલ છે. મંદીના માહોલ વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મંદી અને કોરોનાનો ડર એમ ડબલ માર વેપાર ધંધા પર જોવા મળી રહ્યો છે.
Aug 10,2020, 8:56 AM IST
Trending news
Vadodara flood
વડોદરામાં ફરી પૂર! 5 ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી, 72 કલાક પછી પણ આ વિસ્તારોમાં...
husband
બહેનપણી સાથે ઘરમાં અંતરપળો માણી રહ્યો હતો પતિ! અચાનક આવી પત્ની, વાયરલ થયો વીડિયો
sports
કોણ હશે BCCI ના નવા સચિવ? જય શાહનું સ્થાન લેવા આ 4 ધુરંધર તૈયાર, સામે આવ્યા નામ
Navratri 2024
આખી રાત ગરબા રમવાથી થઈ શકે આ નુકસાન, વચ્ચે વચ્ચે બ્રેક લેવો જરૂરી, ખાસ જાણો
yogi model
ગુજરાતમાં યોગી મોડલની માંગ ઉઠી! યૂપીની જેમ અહીં પણ હોટેલ માલિકનું નામ લખવામાં આવે
Health Care
વજન ઘટાડવા ભૂલથી પણ ના કરતા આવા અખતરા! હેલ્થ પર થઈ શકે છે સાઈડ ઈફેક્ટ
gujarat
આ મેદાનમાં ગમે એટલો વરસાદ પડશે તો પણ કલાકમાં જ થઇ જશે પાણીનો નિકાલ, ખેલૈયાઓ નિરાશ...
lifestyle
વાળ ખરી રહ્યાં છે? માથે પડી છે મોંઘી દવાઓ અને ટ્રિટમેન્ટ? જાણો કારણો અને 8 સચોટ ઉપાય
fire
બેંગકોકમાં શાળાની બસ આગની જ્વાળામાં લપેટાઈ, બાળકો સહિત 25 જીવતા ભૂંજાયાની આશંકા
Vadodara
વડોદરા બોટકાંડમાં એક આરોપી સિવાય બધા જામીન પર છૂટી ગયા, 14 મૃતકોના પરિવારજનો લાચાર