हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિહીપ
વિહીપ News
Saif Ali Khan
આદિપુરુષ ફિલ્મ વિશે વિશ્વ હિન્દુ પરિષદની ધમકી, ‘સૈફ અલી ખાનની જીભ કાપી નાંખીશું...’
Dec 6,2020, 16:37 PM IST
Ram Temple
BREAKING NEWS : ભવ્ય રામ મંદિરના નિર્માણની તારીખ થઈ જાહેર, આ દિવસે મૂકાશે
રામ મંદિર (Ram temple) નિર્માણ શરૂ થવાની તારીખને લઈને મહંત કમલનયન દાસે (Mahant Kamal Nayan Das) મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, નવરાત્રિ રામ નવમી (Ram Navami) થી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે નવરાત્રિ રામ નવમી 2 એપ્રિલના રોજ આવી રહી છે. જો મહંત કમલનયન દાસના નિવેદન પર ભરોસો કરીએ તો, રામ મંદિરનું નિર્માણ આગામી 2 એપ્રિલથી શરૂ થઈ જશે.
Feb 8,2020, 16:23 PM IST
રામ મંદિર
ગઈકાલે રામ મંદિર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ટરવ્યૂમાં ઉલ્લેખ કર્યો હતો. જેના બાદ આજે વિશ્વ હિન્દુ પરિષદ પત્રકાર પરિષદ યોજીને રામ મંદિર મુદ્દો અંગે તેઓ શું કરવાના છે તે વિશે વાત કરી હતી.
Jan 2,2019, 12:45 PM IST
રામ મંદિર
પીએમના સનસનીખેજ ઈન્ટરવ્યૂ બાદ રામ મંદિર મુદ્દે વિહીપે કર્યો
વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં રામ મંદિરને લઈને આપેલા પીએમ મોદીના નિવેદનથી અસહમતિ વ્યક્ત કરતા સરકારને તેના પર કાયદો બનાવવાની માંગ કરી છે. વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે બુધવારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, હિન્દુ સમાજ અનંતકાળ સુધી કોર્ટના નિર્ણયની રાહ જોઈ શક્તુ નથી. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે સરકારને સંસદમાં કાયદો બનાવવો જોઈએ. આલોક કુમારે કહ્યું કે, માનનીય વડાપ્રધાનજીનું રામ જન્મભૂમિ સંબંધિત નિવેદન અમે જોયું છે. આ મામલો ગત 29 વર્ષોથી ચાલી રહ્યો છે. તેની અપીલ સુપ્રિમ કોર્ટમાં 2011થી ચાલી રહ્યો છે.
Jan 2,2019, 13:42 PM IST
વીએચપી
VHP ધર્મસભા: ભૈયાજી જોશીએ કહ્યું-સત્તામાં બેઠેલા લોકો રામ મંદિર પર જનભાવના
સંસદના શિયાળુ સત્ર શરૂ થતા પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (વિહીપ)અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બિલ રજુ કરવાની માંગણીને લઈને આજે વિશાળ રેલીનું આયોજન કરી રહી છે.
Dec 9,2018, 14:57 PM IST
વિહીપ
આજથી વિહીપ ગુજરાતમાં રામમંદિરનો શંખનાદ ફૂંકશે, આજે ગુજરાતના બે શહેરોમા ધર્
ગાંધીનગરમાં વિહિપ દ્વારા 5000 જેટલા લોકો ધર્મસભામાં ઉપસ્થિત રહેશે એવો દાવો કરવામાં આવ્યો છે. જેમાં મહામન્ડલેશ્વર સ્વામી વિશોકાનંદ ભારતી મહારાજ સાથે 35 અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સાથે જ 200 જેટલી ધાર્મિક સામાજિક સંસ્થાઓ, 70 જેટલી ભજન મંડળીઓ પણ ધર્મસભામાં જોડાશે.
Dec 2,2018, 15:41 PM IST
Trending news
Navratari 2024
અંબાલાલે છેક ફેબ્રુઆરી 2025 સુધીની કરી ભવિષ્યવાણી, હવેના દિવસોમાં મોટી ઉથલપાથલ થશે
mulank
35 પછી રાતો-રાત દૌલત-શોહરત મેળવે છે આ તારીખે જન્મેલા લોકો, સપના થાય છે સાકાર
entertainment
2024ની બ્લોકબાસ્ટર ફિલ્મ, બનતા લાગ્યા અઢી વર્ષ, 40 કરોડના બજેટમાં કમાણી 300 કરોડ
IPL
IPLના નવા નિયમે ખેલાડીઓના હોશ ઉડાવ્યા! હવે જો કર્યું આ કામ તો લાગશે 2 વર્ષનો બેન
jaggery
Jaggery: ગોળનો ઉકાળો પીવાથી દવા વિના મટશે આ 5 બીમારી, આ રીતે બનાવી રોજ પી લેવો
hair treatment
કેરાટીન અને સ્મુધનિંગમાં જમીન-આસમાનનો ફરક, જાણો કેવા વાળમાં કઈ ટ્રીટમેન્ટ કરાવવી ?
health tips
Health Tips: રસોડામાં રાખેલી વસ્તુથી મટી જાય છે શરદી-ઉધરસ, દવા લેવાની જરૂર નહીં પડે
honeymoon
Honeymoon: શરમાળ સ્વભાવ હનીમૂનની મજા બગાડશે, શરમ છોડી હનીમૂન માણવા કરો આ કામ
banking sector
થોડા ટાઈમ માટે લઈને મુકી દો આ સરકારી બેંકનો શેર, લાગ આવતા મળશે તગડી રકમ
vastu tips
Vastu Tips: ઘરના મુખ્ય દરવાજા પર રાખો આ 6 વસ્તુઓ, દિવસ-રાત ઘરમાં વધશે સુખ, સમૃદ્ધિ