हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chaturmas
Chaturmas News
Chaturmas Upay
ચાતુર્માસમાં રોજ કરવા આ 4 સરળ કામ, સંપત્તિ, સફળતા, સંતાન દરેક સુખ થશે પ્રાપ્ત
Chaturmas Upay: આ વર્ષે 29 જૂનથી ચાતુર્માસ શરૂ થયો છે અને તેનું સમાપન 23 નવેમ્બર 2023 એ દેવ ઉઠી એકાદશી સાથે થશે. આ સમય દરમિયાન તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે. જોકે આ સમય ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ સમય હોય છે તેથી આ સમય દરમિયાન કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે.
Jul 3,2023, 7:57 AM IST
lifestyle
ગમે તે દરબારમાં અરજી લગાવો, દિવાળી સુધી નહીં પડે મેરેજનો મેળ! લટકી જશે લગનની વાત
હવે 5 મહિના સુધી લટકી પડશે લગ્નની વાત! ગરબા રમી, ફટાકડા ફોડીને નવરા થશો તોય નહીં પડે લગનનો મેળ! જૂન મહિનાની શરૂઆત થઈ ચુકી છે. આ મહિનામાં તમને ચારેય તરફ લગ્નસરાની મૌસમ જામેલી દેખાઈ રહી હશે. પણ હવે એમાંય ગણાય ગાંઠ્યા 11 લગ્ન મુહૂર્ત જ વધ્યાં છે. પછી તો આ મહિનો પણ કોરો જશે.
Jun 8,2023, 16:08 PM IST
Chaturmas
ચતુર્માસ દરમિયાન બિલકુલ ન કરવા જોઈએ આ કામ, આ વખતે કઈ રાશિને લાભ થશે એ પણ જાણો
વૈદિક પંચાગો મુજબ ચતુર્માસ દરમિયાન આ ત્રણ રાશિવાળા લોકોને આકસ્મિતક ધનલાભ થવાની પ્રબળ સંભાવના છે.
Jul 27,2022, 10:00 AM IST
Chaturmas
રવિ યોગમાં થઈ રહી છે ચતુર્માસની શરૂઆત, આ 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ
Chaturmas 2022: શાસ્ત્રોમાં ચતુર્માસનું વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ 4 મહિના માટે ક્ષીરસાગરમાં પોઢવા માટે પધારે છે. જેના કારણે કોઈ પણ મંગલ કાર્યો નથી થતા. એટલે કે આજથી 4 મહિના સુધી લોકો સારા કામ કરવાનું મુલ્તવી રાખે છે. પરંતુ વૈદિક પંચાગો મુજબ આજથી શરૂ થતા ચતુર્માસ દરમિયાન આ ત્રણ રાશિના જાતકો માટે ચતુર્માસ મંગલકારી સાબિત થઈ શકે છે. કારણકે તેમને આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે.
Jul 10,2022, 9:45 AM IST
Chaturmas
આજથી શરૂ થયા છે ચતુર્માસ, જાણો આ દરમિયાન કયા કામ ન કરવા જોઇએ
Chaturmas 2022: એવુ માનવામાં આવે છે કે, ચતુર્માસ દરમિયાન કોઈ સારુ કામ કરવામાં આવે તો તેનું વિપરિત પરિણામ મળે છે. આ માસ દરમિયાન કરેલુ કામ જે-તે વ્યક્તિના જીવનમાં મુસીબત લાવી શકે છે. શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક આ મહિના દરમિયાન લોકો લગ્ન, ઉદ્ઘાટન વગેરે જેવા સારા કામ કરવાનું ટાળે છે.
Jul 10,2022, 9:01 AM IST
Trending news
Amreli
આજે મને મારું ગામડું સાંભરે : શહેર કરતા ગામડામાં ગરમી કેમ ઓછી, અહીં મળશે તેનો જવાબ
IPL 2024
RCB નું સપનું રોળાયું, ક્વોલિફાયર-2માં પહોંચી સંજૂ સેમસનની ટીમ, ખિતાબથી 2 ડગલાં દૂર
Kyrgyzstan
કિર્ગિસ્તાનમાં ડરેલી ગુજરાતી વિદ્યાર્થીનીએ કહ્યું કે, અહી છોકરીઓના રેપ થયા છે
Lok Sabha Election 2024
ફલૌદી સટ્ટા બજારની લેટેસ્ટ આગાહી, ભાજપનો ગઢ એવા આ રાજ્યમાં કોંગ્રેસ ચોંકાવી શકે
Kyrgyzstan
કિર્ગિસ્તાનમા ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ માંગી સરકાર પાસે મદદ, યુવતીએ જણાવી આપવીતી
Heat
ભારતમાં અસહ્ય ગરમી દર વર્ષે લે છે હજારોનો ભોગ, ગરમીથી મોતના છે ચોંકાવનારા આંકડા
Latest News
10 રૂપિયાના સિક્કા માટે રાજકોટ કલેક્ટરને કેમ કરવી પડી અપીલ, ગંભીર બન્યો આ મુદ્દો
swati maliwal
AAP માં આ શું થઈ રહ્યું છે? કેજરીવાલે મૌન તોડ્યું તો સ્વાતિ માલીવાલે જાણો શું કહ્યું
IPL 2024
શાહરૂખ ખાનની હેલ્થ અંગે લેટેસ્ટ અપડેટ : હીટસ્ટ્રોકની સાથે ન્યૂમોનિયાની પણ અસર
organic farming
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાય