हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
LSG
MI
1/ 0
(0.1)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
nirbhay diwas 20 march
Nirbhay diwas 20 march News
nirbhaya case
#NirbhayaNyayDivas: દોષિત અક્ષયનો મૃતદેહ લેવા તેના પરિવાર પાસે ખૂંટ્યા રૂપિયા...
આજે સવારે સાડા પાંચ વાગ્યે નિર્ભયા (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને ફાંસી આપી દેવામાં આવી. મેડિકલ ટીમે ચારેયના મૃતદેહોની તપાસ કરીને તેઓને ફાંસીના માંચડા પરથી ઉતાર્યા હતા. મૃતદેહોને એમ્બ્યુલન્સના માધ્યમથી દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. તો પાંચ ડોક્ટરોની ટીમ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરશે. પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ ચારેય મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
Mar 20,2020, 10:56 AM IST
nirbhaya case
નિર્ભયાના દોષિતોને ફાંસી બાદ CM કેજરીવાલનું મોટું નિવેદન, કહી દીધી મોટી વાત
નિર્ભયા કેસ(Nirbhaya Case) ના દોષિતોને ફાંસીની સજા મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, નિર્ભયાને ન્યાય મળવામાં સાત વર્ષ લાગી ગયા. આજે આપણે લોકોએ નિશ્ચય કરી લેવું જોઈએ કે, આ પ્રકારની ઘટના ફરીથી બનવી ન જોઈએ. આપણે જોયું કે, દોષિતોને અંતિમ સમય સુધી કેવી રીતે કાયદા સાથે રમત રમાઈ રહી છે. આપણી સિસ્ટમમાં અનેક ખામીઓ છે. આપણે તેને સારી કરવાની જરૂર છે.
Mar 20,2020, 9:59 AM IST
nirbhaya case
ફાંસી પર ચઢનારા નિર્ભયાના ચારેય દોષિતોની રાત કેવી વીતી હતી....? નાસ્તો પણ કરવાની ના
નિર્ભયા કેસ (Nirbhaya Case) ના દોષિત અક્ષય કુમાર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલ (Tihar Jail) માં ફાંસી આપવામાં આવી છે. આ સજા બાદ સમગ્ર દેશમાં ઉત્સાહ (Justice Delivered) પૂરાયો હોય તેવું લાગે છે. તો બીજી તરફ નિર્ભયાને સાત વર્ષ બાદ ન્યાય મળતા તેના પરિવારજનો પણ ખુશ થયા હતા. પરંતુ ફાંસીની આગામી રાત દોષિતો માટે પણ દુખદાયક રહી હતી.
Mar 20,2020, 8:52 AM IST
nirbhaya case
ફાંસીની છેલ્લી 10 મિનીટ: ક્યારે દોષિતોના હાથ-પગ બંધાયા અને ક્યારે કાળો નકાબ પહેરાવાય
નિર્ભયા કેસ (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને આજે સવારે નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી (Justice Delivered) આપી દેવામાં આવી. આ દરમિયાન તિહાર જેલ (Tihar Jail) ની બહાર મીડિયા અને લોકોનો જમાવડો રહ્યો હતો. લોકો હાથમાં તિરંગો લઈને બહાર ઉભા હતા. જેલની અંદરથી જેમ દોષિતોને ફાંસીના માંચડે લટકાવી દેવાના સમાચાર આવ્યા, તો બહાર ભારત માતાની જય જયકારના નારા ગુંજી ઉઠ્યા હતા. ત્યારે અહીં વાંચી લો કે, નિર્ભયાને ન્યાયના અંતિમ 10 મિનીટનું શું શું થયું હતું....
Mar 20,2020, 8:35 AM IST
nirbhaya case
ફાંસી બાદ દીકરીની તસવીરને ગળે લગાવી, બાદમાં નિર્ભયાના માતા બોલ્યા કે....
નિર્ભયા (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસીના માંચડા પર લટકાવવામાં આવ્યા. ફાંસી થતા જ નિર્ભયાની માતા આશાદેવી (Asha Devi) જે સોસાયટીમાં રહે છે, તેની બહાર ભીડ એકત્રિત થઈ ગઈ હતી. તેના બાદ આશા દેવી પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા હતા.
Mar 20,2020, 8:11 AM IST
nirbhaya case
7 વર્ષ બાદ નિર્ભયાને મળ્યો ન્યાય, ચારેય દોષિતોને એકસાથે ફાંસીને માંચડે લટકાવાયા
નિર્ભયા કેસ (Nirbhaya Case) માં દોષિત અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી. ચારેય દોષિતોને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવી. હવે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બહર, 2012ના રોજ દિલ્હીમાં નિર્ભયાની સાથે બર્બતાપૂર્વક ગેંગરેપ થયો હતો. આ ઘટનાને સમગ્ર દેશવાસીઓને ચોંકાવી દીધી હતી. ગત સાત વર્ષોથી પણ વધુ સમયથી નિર્ભયાની માતા આશાદેવી ઈન્સાફ માટે લડાઈ લડી રહી હતી. આજે નિર્ભય અને તેના સમગ્ર પરિવારને ન્યાય મળ્યો છે.
Mar 20,2020, 7:49 AM IST
Trending news
supreme court
સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યા સણસણતા સવાલ...લોકસભા ચૂંટણી પહેલા જ ધરપકડ કેમ કરવામાં આવી
Ahmedabad
સામે આવ્યું મોટું કારણ! સાબરમતીમાં એક જ પરિવારના ચાર સભ્યોએ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ
gujarat
GSSSB Clerk Recruitment: આનંદો! ગૌણ સેવા મંડળે મોકૂફ પરીક્ષાની નવી તારીખો કરી જાહેર
IPL 2024
IPL 2024 વચ્ચે કોલકત્તાના ખેલાડી પર બીસીસીઆઈની કાર્યવાહી, લગાવ્યો 1 મેચનો પ્રતિબંધ
government employees
સરકારી કર્મચારીઓ માટે ગૂડ ન્યૂઝ, બાળકોનું શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ સબસિડી પણ વધશે
mahamandaleshwar
અશક્યને શક્ય બનાવ્યું : SC-ST સમાજના ચાર સંત મહામંડલેશ્વર બન્યા, દેશની પ્રથમ ઘટના
PM Narendra Modi Gujarat visit
2 દિવસ, 14 લોકસભા અને 6 સભાઓ ગજવશે પીએમ મોદી, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?
loksabha election
ચૂંટણીના અઠવાડિયા પહેલા પાસું પલટાયું : ગુજરાતમાં ક્ષત્રિયો હવે નહિ કરે ભાજપનો વિરોધ
Tata Chemicals share
9 વર્ષમાં પ્રથમવાર ટાટા ગ્રુપની આ કંપની ખોટમાં આવી, એક્સપર્ટે કહ્યું- વેચી દો
White Hair
સફેદ વાળ કુદરતી રીતે કરવા છે કાળા? હળદરમાં આ એક વસ્તુ ભેળવીને અજમાવી જુઓ