हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RIP Arun Jaitley
Rip arun jaitley News
arun jaitley
Photos : શાહી શોખથી ભરેલી હતી અરુણ જેટલીની લાઈફ, બોલિવુડના એક હીરોના આશિક
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ શનિવારે દિલ્હી સ્થિત એઈમ્સમાં નિધન થયું છે. 66 વર્ષે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 9 ઓગસ્ટથી દિલ્હીની એઈમ્સમાં એડમિટ હતા. શનિવારે બપોરે 12.07 મિનિટે તેમનું નિધન થયું હતું. ફાઈનાન્સ મંત્રી રહેલા અરુણ જેટલીએ દેશ માટે નોટબંધીથી લઈને જીએસટી લાગુ કરવા જેવા અનેક મહત્વના નિર્ણયો લીધા છે. એટલું જ નહિ, વિદ્યાર્થી જીવનમાં પણ તેમણે ઈમરજન્સી દરમિયાન સરકાર સામે મોરચો માંડ્યો હતો. આજે અમે તમને અરુણ જેટલી સાથે જોડાયેલી કેટલી અજાણી વાતો જણાવીશું.
Aug 25,2019, 15:23 PM IST
arun jaitley
અરુણ જેટલીએ દત્તક લીધેલું ગુજરાતનું આ ગામડુ આજે સૂનુ સૂનુ બન્યું, લોકોએ શો
ભારતના પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા એવા અરુણ જેટલીનું નિધન થયું છે. ત્યારે આદર્શ ગામ હેઠળ તેમણે દત્તક લીધેલા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલ કરનાળી ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું છે. આ ગામના વિકાસમાં તેમણે કોઈ કચાશ બાકી નથી રાખી. પરંતુ બીજી બાજુ તેઓએ કરોડો રૂપિયાના ખર્ચે ગામમાં બનાવેલ સ્પોર્ટસ સ્ટેડિયમ આજે પણ તેઓના ઉદ્ઘાટનની વાટ જોઈ રહ્યું છે.
Aug 25,2019, 10:49 AM IST
arun jaitley
ગુજરાતથી દિલ્હી સુધીની સફરમાં મોદી-શાહના આંખ-કાન-નાક બન્યા હતા જેટલી
2014 પહેલા પાંચ વર્ષ સુધી દિલ્હીમાં બીજેપીને પ્રાસંગિક બનાવી રાખવમાં બે દિગ્ગજ નેતાની ભૂમિકા અગ્રણી રહી હતી. એક સુષ્મા સ્વરાજ અને બીજા અરુણ જેટલી. સુષ્મા સ્વરાજે લોકસભામાં તો, અરૂણ જેટલીએ રાજ્યસભામાં યુપીએ સરકારને હંફાવ્યા હતા. આજે ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીએ બપોરે એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અરુણ જેટલીનું ગુજરાત સાથે ગાઢ સંબંધ રહ્યો હતો. આ સંબંધ માત્ર રાજનીતિક જ નહિ, પરંતુ પારિવારીક પણ છે.
Aug 24,2019, 15:38 PM IST
arun jaitley
યુવાકાળથી રાજનીતિના સફળ ખેલાડી રહ્યા હતા જેટલી, 19 મહિના જેલમાં વિતાવ્યા હ
બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીનું આજે બપોરે નિધન થયું છે. તેઓ 9 ઓગસ્ટથી દિલ્હી સ્થિત એઈમ્સમાં એડમિટ હતા. રવિવારે બપોરે 12.07 મિનીટ પર તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેનીની ફરિયાદ બાદ તેમને 9 ઓગસ્ટના રોજ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Aug 24,2019, 14:02 PM IST
Trending news
Relationship Tips
Relationship Tips: પાર્ટનર કંટ્રોલિંગ નેચરના છે કે આઝાદી આપનાર? આ લક્ષણો પરથી જાણો
Sridevi
શ્રીદેવીના બંગલામાં કોઈપણ વ્યક્તિ બુક કરી શકશે રુમ, જાન્હવી ગેસ્ટને આપશે સરપ્રાઈઝ
IPL 2024
મુંબઈ ઈન્ડિયન્સનો ફ્લોપ શો યથાવત, KKR એ હાર્દિકની ટીમને ઘર આંગણે આપી ધોબીપછાડ
breaking news
ટંકારાની સભામાં પરશોત્તમ રૂપાલાનો હુંકાર; 'તમામ મતદારો એક થઈને ભાજપને જીતાડે'
gujarat
'લાલુ પટેલ દારૂ વેંચીને 100 કરોડ કમાય છે', કેતન પટેલના આક્ષેપથી દમણ-દીવમાં ખળભળાટ
breaking news
સુરતમાં મોદી ચાહકનો અનોખો પ્રચાર, કરોડો રૂપિયાની કાર પર ભાજપના સ્લોગન કર્યા ડિઝાઈન
Lok Sabha Election 2024
અમેઠી બેઠક પર કોંગ્રેસે ખોલ્યું રહસ્ય : 25 વર્ષ પછી બિનગાંધી ઉમેદવાર મેદાનમાં
breaking news
પાટીદાર નેતા નરેશ પટેલ મામલે મોટો ખુલાસો: જાણો કોનુ કર્યું સમર્થન, ખોડલધામ થઈ એક્ટિવ
Lok Sabha Election 2024
રાયબરેલીનું રણ રાહુલ માટે નહીં રહે સરળ : 2 ટર્મમાં કોંગ્રેસના વોટમાં 15%નો ઘટાડો થયો
Lok Sabha Election 2024
'ગલબાકાકાના પરિવારને ન્યાય આપવો હોય તો બહેનને બનાસડેરીના ચેરમેન બનાવી દો, અમારો ટેકો