हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shradh
Shradh News
Chandra Grahan
પિતૃપક્ષમાં થશે ચંદ્રગ્રહણ! આ 4 રાશિવાળાના જીવનમાં આવશે 360 ડિગ્રી ચેન્જ
Chandra Grahan 2024 in Pitru Paksha : આકાશમાં અનેકવિધ અલગ અલગ ખગોળીય ઘટનાઓ બનતી હોય છે. તે પૈકીની જ એક મહત્ત્વની ઘટના છે ચંદ્રગ્રહણ. આગામી દિવસોમાં ભારતમાં જોવા મળશે ચંદ્રગ્રહણની સીધી અસર...
Sep 8,2024, 12:38 PM IST
Shradh
શ્રાદ્ધમાં આ વસ્તુનો ઉપયોગ કરવાનું ભૂલતા નહી, મળશે પિતૃઓના આર્શિવાદ
Shradh: કેસરના ઉપયોગથી માન-સન્માન, લોકપ્રિયતા, નોકરી અને વેપારમાં સફળતા તથા દાંપત્ય જીવનને સુખદ બનાવી શકાય છે. તાંબાના લોટામાં જળ અને કેસરના સાત તાંતણા નાખીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે.
Oct 2,2023, 8:05 AM IST
Pitru
ગુજરી ગયેલા સંબંધીઓ સપનામાં આવે છે? જાણો આવું થવા પાછળનું કારણ
ભાદ્રપદ મહિનાની પૂર્ણિમા (20 સપ્ટેમ્બર, સોમવાર) થી પિત્રુ પક્ષ 2021 શરૂ થયો છે. પિત્રુ પક્ષના આ 15 દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતાઓ પણ છે કે શ્રાદ્ધ પક્ષ પર આપણા પૂર્વજો આપણને આશીર્વાદ આપવા પૃથ્વી પર ઉતરી આવે છે.
Sep 22,2021, 9:45 AM IST
કાગડા-માણસની મૈત્રી
ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે આવી કાગડા અને માણસની મિત્રતા
હાલ શ્રાદ્ધનાં દિવસો ચાલે છે. લોકો પિતૃ તરીકે કાગ કાગ કહીને બોલાવતા હોય છે. ત્યારે આમ તો કાગડાઓ એક ચતુર પક્ષી માનવામાં આવે છે. જે કોઈપણનો ભરોસો કરતા નથી
Sep 7,2020, 16:03 PM IST
શ્રાદ્ધ પક્ષની શરૂઆત
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ તમારા પિતૃઓની તસવીર ન લગાવતા
અમે તમને બતાવીશું કે, ઘરના કયા ખૂણામાં તમારે પૂર્વજોની તસવીર લગાવવી જોઈએ
Sep 2,2020, 10:51 AM IST
શ્રાદ્ધ
સર્વ પિતૃ અમાસ પર 20 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ સંયોગ, જાણી લો કેવી રીતે પિ
13 સપ્ટેમ્બર 2019 થઈ શરૂ થયેલ શ્રાદ્ધ પક્ષ (shradh vidhi) 28 સપ્ટેમ્બરના રોજ સર્વ પિતૃ મોક્ષ પક્ષ અમાસ (Srva Pitru Moksha Amavasya)ની સાથે સંપન્ન થઈ રહ્યું છે. આ વખતે સર્વ પિતૃ મોક્ષ અમાસ (Pitru Amavasya 2019) પર વિશેષ સંયોગ બની રહ્યો છે. 20 વર્ષ બાદ સર્વ પિતૃ મોક્ષ અમાસ (amavasya shradh vidhi) આવતીકાલે શનિવારે આવી રહી છે. આ દિવસે શ્રાદ્ધ (shradh) કરવુ બહુ જ ફળદાયક માનવામાં આવ્યું છે. પિતૃ પક્ષમાં શનિવારના દિવસે અમાસનો યોગ અત્યંત સૌભાગ્યશાહી છે. શ્રાદ્ધ પક્ષ (amavasya shradh)માં આ અમાસ બહુ જ મહત્વની હોય છે. આ દિવસે તમામ જ્ઞાત-અજ્ઞાત પિતૃઓનું નિમિત્ત શ્રાદ્ધ કરી શકાય છે.
Sep 27,2019, 12:50 PM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: જાણો ચાંદોદ તિર્થમાં શ્રાદ્ધ અને તર્પણ વિધિનું મહત્વ
ચાણોદનું મૂળ નામ આમ તો ચંડીપુરમ્ છે, પરંતુ ચંડીપુરમ્નું નામ અપભ્રંશ થઈને ચાંદોદ અને ચાણોદ પડયું. એવું કહેવાય છે કે, ચંડમુંડ નામના રાક્ષસનો ચંડિકા માતાએ અહીં વધ કર્યો હતો એટલે આ ગામનું નામ ચંડીપુરમ્ પડયું. આજે આ ગામની વસતી માંડ પાંચ હજારની છે. જે કોઈ છે તે માછીમારોની છે. અહીં બહુ મોટા ભવ્ય કહી શકાય તેવાં મંદિરો નથી. અહીંના બ્રાહ્મણોનો મુખ્ય વ્યવસાય કર્મકાંડનો છે. છતાં આ ધંધામાં અહીંના બ્રાહ્મણો લાખોપતિ બની ગયા છે.
Sep 25,2019, 9:08 AM IST
Trending news
Ahmedabad
નકલી નોટ આપી 1.60 કરોડનું સોનું ખરીદ્યું, નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર
Diabetes
ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર
Relationship Tip
40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ રોમાંસ માણવા પતિ ફોલો કરે 2:2:2 નો ફોર્મ્યુલા
US Women
અમેરિકન મહિલા ચલાવતી હતી સેક્સ રેકેટ, નેતાથી લઈને સૈન્ય અધિકારીઓ તેના ગ્રાહકો
Navratari 2024
શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલે આપ્યા સંકેત, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની કરી આગાહી
Weight loss
Weight Loss: જમ્યા પછી આ 3 કામ કરશો તો 30 દિવસમાં ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ
covid
OMG! લોકડાઉન ધરતી પર લાગ્યું હતું અને અસર ચંદ્રમા પર જોવા મળી? સ્ટડીએ ચોંકાવ્યા
shukra gochar 2024
13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર, 3 રાશિઓનો રાજા જેવો ઠાઠ હશે, ધન લાભ થશે
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન