हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
132/ 7
(18.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
will be closed
Will be closed News
Bad news in Diwali
દિવાળીમાં માઠા સમાચાર! સેંકડો ગુજરાતીઓનાં આસ્થાનું કેન્દ્ર મંદિર દિવાળી-બેસતા વર્ષમા
ગુજરાતમાં નવા વર્ષે અનેક મંદિરોમાં દર્શન માટે પડાપડી થતી હોય છે. ભક્તો આ મંદિરના દર્શન કરીને વર્ષનો અંતિમ દિવસ અથવા તો નવા વર્ષના પ્રથમ દિવસે જ દર્શન કરીને પોતાની જાતને ધન્ય અનુભવતા હોય છે. જો કે કોરોના હવે ધીરે ધીરે થાળે પડી રહ્યો છે. તેવામાં ગુજરાતના લગભગ મોટા ભાગના મંદિરો ખુલ્લી રહ્યા છે. ગુજરાતના મોટા ભાગના પ્રસિદ્ધ યાત્રાધામો પણ હવે તબક્કાવાર રીતે ખુલી રહ્યા છે. દિવાળી સમયે મોટા પ્રમાણમાં લોકો પણ અહીં પહોંચીને નવુ વર્ષ ઉજવવાનાં આયોજન કરી રહ્યા છે.
Oct 27,2021, 18:00 PM IST
Rajkot
RAJKOT: તૌકતેના પગલે રાજકોટ એરપોર્ટ 17ની સાંજથી 19 મે બપોર સુધી બંધ
તૌકતે વાવાઝોડાને પગલે પરિવહન સેવા પર વિપરિત અસર પડી છે. રાજકોટ એરપોર્ટ પણ સાંજે 4 વાગ્યાથી 19 મે બપોરે 11.15 વાગ્યા સુધી બંધ રહેશે. ભારે પવન અને વરસાદની આગાહીના કારણે આ નિર્ણય લેવાયો છે. એરપોર્ટનાં ડાયરેક્ટર દિગંતા બોરહ દ્વારા સત્તાવાર રીતે બંધના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.
May 17,2021, 17:40 PM IST
Eleven trains
Eleven trains, including the Bilimora Waghai narrowgauge train, will be closed
Eleven trains, including the Bilimora Waghai narrowgauge train, will be closed
Dec 13,2020, 13:55 PM IST
Pan parlour
મહાનગરોમાં કોરોના સુપર સ્પ્રેડર બનેલા ગલ્લા-ચા કીટલીઓ થશે બંધ, સરહદો સીલ થવાની વકી
ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે પહેલા સુપ્રીમ કોર્ટ અને પછી વડાપ્રધાન સાથેની બેઠકમાં કોરોનાના વધતા કેસો અંગેની ગંભીર નોંધ લઇને સરકાર દ્વારા કડક અને ચોક્કસ ગાઇડલાઇન સાથે પગલા ભરવા તથા નિર્ણયો કરવાની સૂચના તેમજ ઠપકો આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
Nov 24,2020, 23:12 PM IST
surat
સુરત: કોરોનાના કહેરથી પાલિકા એક્શનમાં, સેન્ટ્રલ ઝોનમાં તબક્કાવાર ચા-પાનની દુકાનો બંધ
શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન રાત્રી કર્ફ્યૂનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારોમાં બજારો તથા ખાણીપીણીની જગ્યાઓ પર લોકોનાં ટોળેટોળા જોવા મળી રહ્યા છે. જેથી સંક્રમણ વધારે ન ફેલાય તે માટે જાહેર જનતાના હિતમાં કર્ફ્યૂનો હુકમ કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસોમાં વધારો થતા પાલિકા એક્શન મોડમાં આવી ચુકી છે.
Nov 22,2020, 18:59 PM IST
Trending news
Year Ender 2024
Year Ender 2024: આ વર્ષે IPLમાં તુટ્યા અનેક રેકોર્ડ, KKR એ 10 વર્ષ પછી જીતી ટ્રોફી
Ahmedabad Metro
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે હવે મોબાઈલથી ટિકિટ કરી શકાશે બુક, લોન્ચ થઈ એપ્લિકેશન
GSRTC
GPSC વર્ગ-3ના પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ST નિગમ દોડાવશે એક્સ્ટ્રા બસો
gujarat
બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ
Austria Couple
ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન-છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી
winter crops
શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત
Business
જેટલીવાર તમે આંખ પટપટાવો એટલીવારમાં આ વ્યક્તિ કમાય છે 80.43 લાખ...
EPFO
Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ
Chanakya Niti
4 આદતથી ફટાફટ મેળવજો છૂટકારો, સમય પહેલા બનાવી દેશે ઘરડા, એક આદત શારીરિક સુખ સંબંધિત
H-1B visa
H-1B visa માં મોટો ફેરફાર, જાણો અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતી લોકો પર શું થશે અસર