हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NEP
CAN
72/ 1
(18.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સસ્તા અનાજની દુકાન
સસ્તા અનાજની દુકાન News
Ahmedabad
AHMEDABAD: શિક્ષકો હવે રેશનિંગની દુકાને અનાજ વિતરણ પણ કરશે, નિર્ણયનો વિરોધ
કોરોના કાળમાં મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનાં શિક્ષકોને સતત અલગ અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે. જેમાં કોરોનામાં હેલ્પ ડેસ્ક ડ્યુટી, વેક્સિન અંગેનો સર્વે, કોરોનામાં લક્ષણ અંગેનો સર્વે વગેરે કામગીરી સોંપવામાં આવી હતી. હવે શિક્ષકોને રેશનિંગની દુકાને અનાજ વિતરણમાં પણ હાજર રહેવા માટે આદેશ કરાતા વિવાદ થયો છે. જેનો શિક્ષક સંધ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
May 9,2021, 18:08 PM IST
લૉકડાઉન
રાજ્ય સરકારે લૉકડાઉન દરમિયાન પાંચ કરોડથી વધુ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કર્યું
રાજ્યના કુલ ૬૧ લાખ APL-1 કાર્ડધારકોમાંથી ૭૦ ટકા એટલે કે ૪ર.પપ લાખ કાર્ડધારકોએ ૪.પ૦ લાખ કવીન્ટલ ઘઉં, ૧.૪૦ લાખ કવીન્ટલ ચોખા, ૪૦ હજાર કવીન્ટલ ખાંડ અને ચણા દાળ/ચણા મળીને કુલ ૬ લાખ ૭૦ હજાર કવીન્ટલ મળી એમ કુલ ૨૫૮ કરોડની બજાર કિંમતનો અન્ન પુરવઠો સરકાર માન્ય સસ્તા અનાજની ૧૭ હજાર દુકાનો પરથી સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સનું અનુપાલન કરીને મેળવ્યું હતું.
Jul 2,2020, 23:05 PM IST
one nation
1 જૂનથી દેશભરમાં લાગૂ થશે 'વન નેશન, વન રેશનકાર્ડ', આ નિયમ બદલાશે
One nation one ration card: એક જૂન 2020થી દેશમાં વન નેશન વન રેશનકાર્ડ લાગૂ થઈ રહ્યું છે. આ લાગૂ થયા બાદ એક રેશન કાર્ડ પર દેશભરમાં ગમે ત્યાં સસ્તી કિંમત પર અનાજ ખરીદી શકાશે. ગરીબો માટે આ એક વરદાન સાબિત થશે.
May 31,2020, 10:29 AM IST
Rajkot
Scam In Cheap Grain Shop In Rajkot
Scam In Cheap Grain Shop In Rajkot
May 30,2020, 16:50 PM IST
clash
સુરતના ઉધના વિસ્તારમાં અનાજની કિટ મુદ્દે બે જૂથના લોકોનો સામસામે પથ્થરમારો
કોરોના વાયરસના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલી છે. તેવામાં ગરીબ અને મધ્યમ વર્ગને પુરતુ ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ખાતે અનાજની કિટના વિતરણ મુદ્દે બે જુથો વચ્ચે પહેલા શાબ્દિક ટપાટપી અને ત્યાર બાદ ઘર્ષણ થયું હતું.
Apr 13,2020, 22:42 PM IST
APL-1 કાર્ડધારકો
અમરેલી જિલ્લાના2.26 લાખ APL-1 કાર્ડધારકોને આજથી અનાજનું વિનામૂલ્યે વિતરણ
જથ્થો મેળવતા સમયે કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા સારૂ સોશીયલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
Apr 13,2020, 7:51 AM IST
Effect
Zee 24 Kalak ના અહેવાલની અસર: NFS હેઠળ નહી આવતા 3 લાખ લોકોને મળશે અનાજ
Zee 24 કલાકની મહેનત હવે રંગ લાવી રહી છે. સાચા અર્થમાં હાલ નિરાધાર થઇ ગયેલા કેટલાક પરિવારોને અનાજ નહી મળી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી રહી હતી. જો કે આ નાગરિકોની સંવેદનાઓનો અવાજ તંત્ર જેટલી ઉંચાઇ પર બેસે છે તેટલી ઉંચાઇ સુધી પહોંચી નહોતો શકતો. Zee 24 kalak દ્વારા એક જવાબદાર માધ્યમ તરીકેની ફરજ નિભાવવામાં આવી હતી. પોતાના સુત્ર અમે સાંભળીએ તમારી વાતને ચરિતાર્થ કરતા આ મધ્યમ વર્ગનો અવાજ બન્યું હતું. આખરે આ સંયુક મહેનત રંગ લાવી હતી.
Apr 3,2020, 23:01 PM IST
સસ્તા અનાજની દુકાન
સસ્તા અનાજની દુકાનોમાં બાયોમેટ્રિક બંધ કરવાની માંગ...
સસ્તા અનાજની દુકાનોમાં બાયોમેટ્રિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે સરકાર ઝડપથી નિર્ણય લે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.
Mar 19,2020, 20:15 PM IST
complaint
તંત્રના અનેક વિભાગો દ્વારા સસ્તા અનાજની દુકાન માલિકોની ખોટી રંજાડની રાવ
પોલીસ, સાયબર ક્રાઇમ સેલ અને રેવન્યુ વિભાગનાં અધિકારીઓ દ્વારા બોગસ રેશન કાર્ડ અને સોફ્ટવેરના મુદ્દે સસ્તા અનાજની દુકાનના માલિકોની ખોટી રંજાડ કરવામાં આવતી હોવાનો આક્ષેપો થઇ રહ્યા છે. ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ શોપ્સ એસોસિએશનની કારોબારી બેઠકમાં કરવામાં આવ્યો. આગામી દિવસોમાં સરકાર સહિત ઉચ્ચ સ્તરે રજુઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરના સૌરાષ્ટ્ પટેલ શેક્ષણિક સંકુલ ખાતે એકત્ર થયેલા રાજ્યભરના આ સસ્તા અનાજની દુકાનના ધારકો સરકારની નીતિ કરતા પોલીસ કાર્યવાહી અને જિલ્લા તંત્રના રંજાડથી ચિંતિત છે.
Jan 12,2020, 18:21 PM IST
condom
હવે આ રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર મળશે કન્ડોમ અને સેનિટરી પેડ
લોકોમાં જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકારે આ બાબતને મંજુરી આપી છે. સસ્તા અનાજની દુકાન પર જે નવી ચીજવસ્તુઓ વેચમાં આવશે તેમાં સેનિટરી પેડ, કન્ડોમ, સાબુ, ઓઆરએસના પાઉચ, શેમ્પુ, સાબુ, પેન, નોટબૂક વગેરેનો સમાવેશ થાય છે.
Nov 12,2019, 22:55 PM IST
ઘઉં કૌભાંડ
તુવેર કૌભાંડ પછી પંચમહાલમાં બહાર આવ્યું 1.56 કરોડનું અનાજ કૌભાંડ
કાલોલ ખાતે આવેલા નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી ઘંઉની રૂ.1.56 કરોડની કિંમતની 16,500 બોરીઓ બારોબાર સગે-વગે કરી દેવામાં આવી, વિજિલન્સ તપાસમાં પકડાયું કૌભાંડ
Apr 26,2019, 18:08 PM IST
Trending news
narendra modi
ન્યૂયોર્કની ધરતીથી મોદીએ વિશ્વને સમજાવ્યો AIનો અર્થ, PMના ભાષણની 10 મોટી વાતો
Auto news
60 લાખની વસ્તીવાળા દેશની કમાલ, પેટ્રોલ વાહનો કરતા વધી ગઈ ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા
anura dissanayake
અનુરા કુમારા દિસાનાયકે બનશે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ, મજૂરના પુત્રએ કર્યો કમાલ
breaking news
ગરબે ઘૂમવા ગુજરાતના ખેલૈયાઓમાં કેવો છે થનગનાટ? કઈ ડિઝાઈને જમાવ્યું છે આકર્ષણ?
breaking news
ગુજરાતના આ જિલ્લામાં ફરી ઝડપાયું મેફડ્રોન ડ્રગ્સ! બે મહિલા સહિત એક પુરુષની ધરપકડ
gujarat
ગેનીબેન ઠાકોરે કરી મોટી ભવિષ્યવાણી! 'માત્ર 15 દિવસમાં જ ચૂંટણી આવે છે, તૈયાર રહો'
gujarat
આ શું થઈ રહ્યું છે? અમદાવાદમાં યુવકના માથામાં તલવારના ઘા, મકાન સળગાવવાનો પ્રયાસ
Tech News
કદમ-કદમ પર મદદ કરે છે ગૂગલ મેપ્સના આ ફીચર્સ, આ રીતે જાણો વિગતવાર માહિતી
Railways
રેલવેમાં ધોરણ 10 પાસ માટે 5000થી વધુ જગ્યા પર ભરતી, પરીક્ષા વગર થશે પસંદગી, જાણો
Ahmedabad
અમદાવાદના પોશ વિસ્તારમાં દારૂની મહેફીલ, અચાનક પોલીસે આવીને નબીરાઓના રંગમાં ભંગ પાડ્ય