આ વિસ્તારમાં સાંજે 7 વાગ્યા પછી લોકોને બહાર નહી નિકળવા ગુજરાત સરકારે કરી અપીલ!

આ વિસ્તારમાં સાંજે 7 વાગ્યા પછી લોકોને બહાર નહી નિકળવા ગુજરાત સરકારે કરી અપીલ. સરકારે લોકોને જણાવ્યું કે, સાંજે 7 વાગ્યા બાદ બહાર ન નિકળવું અને ખેડૂતોએ ખેતર પણ ન જવું.

Trending news