અમદાવાદમાં થયેલા ઘર્ષણમાં 49ની અટકાયત, 13ના રિમાન્ડ મંજૂર

અમદાવાદના શાહઆલમમાં થયેલા ધર્ષણ મામલે પકડાયેલા 49 પૈકી 13 આરોપીઓ 26 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર મોકલવામાં આ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન સહિતના આરોપીઓ પોલીસ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે.

Trending news