અંબાજી: ભક્તોએ માણી ભાદરવી પૂનમના મેળાની મજા, જુઓ વીડિયો

બનાસકાંઠા: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના છઠ્ઠા દિવસે બે લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા.જોકે છઠ્ઠા દિવસે યાત્રીકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.મંદિર ટ્રસ્ટને 45.60 લાખ રૂપિયાની દાન ભેટમાં આવક થઈ.તો 1911 જેટલી ધજાઓ મંદિરે ચઢી છે.

Trending news