નગરદેવી ભદ્રકાળીને તમે પણ ધ્વજા ચઢાવી શકશો, ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય

અમદાવાદના નગરજનો માટે ખુશીના સમાચાર છે. નગરજનો હવે નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે ધ્વજા અર્પિત કરી શકશે.

Trending news