બોટાદ ગઢડા મંદીરના 600 જેટલા મતદારોના નામ રદ, જુઓ વિગત

બોટાદ ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી 5 મેના રોજ યોજાવાની છે ત્યારે ચૂંટણી અધિકારીએ કાચી મતદાર યાદી જાહેર કરી હતી અને ત્યાર બાદ ફાઈનલ મતદાર યાદી જાહેર કરી જેમાં 600 જેટલા નામ મતદાર યાદીમાંથી રદ થતા 50 જેટલા મતદારો મંદિર રજૂઆત કરવા પહોંચ્યા

Trending news