કચ્છમાં સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટની માન્યતા રદ કરવાનો લેવાયો નિર્ણય

ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત શ્રી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટમાં માસિક ધર્મના પાલન સંદર્ભે 60 છાત્રાઓના કરાયેલાં ફરજિયાત શારીરિક પરીક્ષણના બનાવે દેશભરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે 4 મહિલા કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી હતી.

Trending news