ચોટીલાની કોર્ટમાં દીપડાએ દેખા દેતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

સુરેન્દ્રનગરનાં ચોટીલાની કોર્ટમાં દીપડાએ દેખા દેતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દીપડાને જોતાં જ વકીલો અને અરજદારો ભાગ્યા હતા. ઘટનાને પગલે દીપડાને કર્મચારીનાં રૂમમાં પુરી દેવાયો હતો. ઘટનાને પગલે વનવિભાગને જાણ કરાઇ હતી. જો કે દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

Trending news