અમિત જેઠવા હત્યા કેસ મામલે દીનુ બોઘાએ હાઇકોર્ટમાં કરી અરજી

અમિત જેઠવા હત્યા કાંડ કેસ મામલે દીનુબોઘા સોલંકીના ગુજરાત હાઇકોર્ટે 4 દિવસના વચ્ચગળાના જામીન મજુર કર્યા છે. દીનું બોઘા સોલકીએ ગુજરાત હાઇકોર્ટમાં વચ્ચગાળાના જામીન મેળવા માટે અરજી કરી હતી. જેમાં 21 દિવસના વચ્ચગાળાના જામીનની માંગણી કરતા જણાવ્યું હતું કે પરિવારમાં 3 લગ્ન પ્રસગ આવે છે અને તે પરિવારના વડીલ છે માટે તેમની લગ્ન પ્રસગમાં હાજરીની જરૂર છે.

Trending news