અરબી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું સક્રિય

સંભવિત સાયક્લોનને લઈને ગુજરાતનું તંત્ર એલર્ટ પર મુકાયું છે. ગુજરાતમાં NDRFની ટીમ એલર્ટ પર છે અને અરબી સમુદ્ગમાં સર્જાયેલા લોપ્રેશરને લઈને સતર્કતા દાખવવામાં આવી છે. આ સાયક્લોન ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ સંજોગોમાં દરિયામાં માછીમારી ન કરવા તંત્રની સૂચના છે.

Trending news