ડાકોરમાં ફાગણોત્સવ કાર્યક્રમ કરાયો રદ, જાણો કેમ...

કોરોના વાયરસને લઇ ખેડા જિલ્લા કલેક્ટરનો મહત્વનો નિર્ણય લીધો છે. ફાગણી પૂનમ પર ડાકોરમાં તા 7 અને 8ના રોજ યોજાનાર ડાકોર ફાગણોત્સવ કાર્યક્રમ રદ કરાયો. ફાગણોત્સવ કાર્યક્રમ ગોમતી ઘાટ ખાતે યોજાવાનો હતો. વિધાનસભાના મુખ્ય દન્ડક અને ખેડા સંસદ હજાર રહેવાના હતા. ગોમતી ઘાટ ખાતે યોજાનાર 2 દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ રદ્દ કરાયો.

Trending news