ખેડૂતોને નુકસાન મુદ્દે કિસાન સંઘ હરકતમાં, યોગ્ય વળતર નહીં મળે તો કરશે આંદોલન

કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મુદ્દે કિસાન સંઘ હરકતમાં આવ્યું છે. યોગ્ય વળતર અને પાક વીમો નહીં મળે તો કરશે આંદોલન. ખાનગી વીમા કંપનીઓ પર કિસાન સંઘે સાધ્યું નિશાન. સરકારને પત્ર લખીને જાણ કરી છે.

Trending news