અબિયાણાના લોકોની ભારે દયાજનક છે હાલત

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામ પાસેના 12 ગામોને જોડવા માટે બનાવવામાં આવી રહેલ પુલનું કામ અધૂરું રહેતા અને નદી માં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ગ્રામજનો માટેનો અવર જવર કરવાનો માર્ગ બંધ થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ 12 ગામના લોકો માટે જરૂરી પુલની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા આધુરી મુકાતા ગામ લોકોની દયનીય હાલત બનવા પામી છે.

Trending news