રાજ્યમાં વરસાદ બાદ વકર્યો રોગચાળો , જુઓ આરોગ્યમંત્રીએ શું કહ્યું

એક જ દિવસમાં 3200 જેટલા ઝાડા ઉલ્ટીના કેસ: 10,373 શરદી ખાંસી, 10,134 તાવના કેસ નોંધાયા, રોગચાળાને નાથવા માટે સરકારનો એક્શન પ્લાન. વડોદરામાં 450 પેરા મેડિકલ ટીમ ખડેપગે.

Trending news