અતિવૃષ્ટિથી પડધરીના ખેડૂતો રડી રહ્યા છે રાતા પાણીએ કારણ કે...

અતિવૃષ્ટિથી પડધરીના ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. તેમનો ખેતરનો ઉભો પાક બળી રહ્યો છે અને ખાસ કરીને અડદના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

Trending news