કારગિલ વિજય દિવસ : મુખ્યમંત્રીએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી શુક્રવારે તા.ર૬મીએ ર૦માં કારગિલ વિજય દિવસ ઉપલક્ષ્‍યમાં સવારે ૯ કલાકે અમદાવાદના શાહિબાગ , આર્મી કેન્ટોનમેન્ટમાં શહીદ સ્મારક ખાતે વીર શહિદ જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરી કૃતજ્ઞતા વ્યકત કરી છે.

Trending news