ZEE 24 કલાક પર જુઓ દિવસભર ડાકોર, દ્વારકા અને શામળાજીથી મહાકવરેજ...

‘ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે.. ’ના નાદ સાથે ડાકોરનું કાળિયા ઠાકોરજીનું મંદિર ગુંજી ઉઠ્યું છે. વહેલી સવારથી મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. સવારથી જ ડાકોર જતા માર્ગો પર માનવમહેરાણ ઉમટી પડ્યું છે. ત્યારે ZEE 24 કલાક પર જુઓ દિવસભર ડાકોર, દ્વારકા અને શામળાજીથી મહાકવરેજ લાઈવ...

Trending news