જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત, MBBSની વિદ્યાર્થીનું મોત

જામનગર શહેરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત દેખાઇ રહ્યો છે. શહેરમાં MBBSની વિદ્યાર્થીનું ડેન્ગ્યુથી મોત થતા ચકચાર મચી છે. જામનગરમાં અભ્યાસ કરતી હતી. અમદાવાદની હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત થયું છે.

Trending news