ગીર સોમનાથના તાલાલા તાલુકામાં રોઝડાનો આતંક

ગીર સોમનાથના તાલાળા તાલુકાના ધાવા ગીર ગામે રોઝડાના ત્રાસથી ખેડુતોના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. એક ખેડુતની પાંચ વીઘામા ઘંઉનો પાક બગાડ્યો છે. ચાલુ પાકની સીઝનના ઘંઉના પાકને રોઝડાએ તહેશનહેશ કરી નાંખ્યો છે.

Trending news