મને વિશ્વાસ છે કે મોદીજીના નેતૃત્વમાં અમારી સરકાર આવશે-ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ અમદાવાદમાં જનસભાને સંબોધી. તેમણે કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં અમારી સરકાર ફરીથી આવશે તેનો અમને વિશ્વાસ છે.

Trending news