રથયાત્રા 2019: CM રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે કરી પહિંદ વિધિ

આજે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા નીકળી છે. રથયાત્રા પહેલાં ભગવાનની મંગળા આરતી સંપન્ન થઈ. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો. રથયાત્રા શરૂ થાય તે અગાઉ જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી. ખાસ જુઓ વીડિયો...

Trending news