સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોની ઘટ, જુઓ સમગ્ર અહેવાલ

સુરત નવીસીવીલ હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાનું જાણવા મળી રહ્યું છે. પીડિયાટ્રિક અને ગાયનેક સહિતના વિભાગોમાં 28 ટકા તબીબો નથી. તબીબોની ઘટના કારણે ઓપરેશન પણ થઈ શકતા નથી. 94 જેટલા તબીબોની કુલ્લે ઘટ છે. સિવિલમાં વર્ષે 699 બાળકોના મોત થાય છે.

Trending news