હરિયાણા: પીએમ મોદીએ વિજય સંકલ્પ રેલીમાં કર્યું સંબોધન, જુઓ શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે હરિયાણાના રોહતકમાં વિજય સંકલ્પ રેલીમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્યમાં 2000 કરોડ રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ કહ્યું કે આ સંયોગ છે કે જ્યારે કેન્દ્ર સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે ત્યારે હું હરિયાણા આવ્યો છું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કર્યો.

Trending news