हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટ્રેન કેન્સલ
ટ્રેન કેન્સલ News
ટ્રેન કેન્સલ
અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેન રદ, તો કેટલીક ડાયવર્ટ કરાઈ, આ શિડ્યુલ જાણી મુસાફરી કરજો
અમદાવાદથી જતી-આવતી ટ્રેનોને બે દિવસ માટે કેન્સલ કરવામાં આવી છે. અમદાવાદના ઘુમા રેલવે સ્ટેશન પર મેગા બ્લોકને પગલે ટ્રેન વ્યવહારને અસર પડી છે. જેથી જો તમે અમદાવાદથી ક્યાંય રેલવે મુસાફરી કરવાના હોય તો આ માહિતી જાણી લેજો.
Mar 1,2024, 9:07 AM IST
trains cancelled
આજે અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી અનેક ટ્રેન રદ, અપડાઉન કરનારાઓને અઘરુ પડશે
Trains Cancelled : આજે અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી અનેક ટ્રેન રદ... વડોદરા મંડળના બાજવા સ્ટેશન પર બ્લોકના કારણે કરાયો નિર્ણય... 1,2 અને 3 લાઈનનું કરચિયા યાર્ડથી કનેક્ટિવિટી માટે કરાશે રિપેરિંગ
Jan 28,2024, 9:41 AM IST
Gujarat Flood
નર્મદામાં પૂરથી 15 ટ્રેનો કેન્સલ કરાઈ, ભરૂચ-અંકલેશ્વર વચ્ચેનો રોડ પણ બંધ કરાયો
Narmada Flood : ભરૂચમાં નર્મદાના જળસ્તરે વટાવી ઐતિહાસિક સપાટી..વહેલી સવારે 41.60 ફૂટ પર પહોંચ્યું જળસ્તર... પાણી ભરાતા રેલવે દ્વારા અનેક ટ્રેન ડાયવર્ટ તો અનેક ટ્રેન કેન્સલ કરવામાં આવી
Sep 18,2023, 10:17 AM IST
Gujarat Flood
નર્મદા નદીમાં પૂરના કારણે અનેક ટ્રેન રદ, તો કેટલીક ટર્મનિેટ કરાઈ, આ શિડ્યુલ જાણી લો
Narmada Flood : ભારે વરસાદના પગલે વીજ પૂરવઠો ખોરવાતા ગુજરાતના ટ્રેન વ્યવહારને પહોંચી અસર... 8 ટ્રેનને કરાઈ કેન્સલ, અમદાવાદ–વડોદરા મેમુ ટ્રેન ટૂંકાતા હવે ટ્રેન આણંદ સુધી જ જશે...
Sep 17,2023, 10:01 AM IST
gujarat rain
વરસાદની આગાહી વચ્ચે ગુજરાતની 16 ટ્રેન રદ, આ શિડ્યુલ જાણીને આજે મુસાફરી કરજો
Trains Cancel : ભારે વરસાદના કારણે વડોદરા ડિવિઝનની 16 ટ્રેનો કરાઈ રદ... વડોદરાથી દક્ષિણ ગુજરાત અને આણંદ, અમદાવાદ જતી-આવતી ટ્રેનો કરાઈ રદ....
Jul 2,2023, 10:32 AM IST
Biparjoy Cyclone
બિપરજોય વાવાઝોડાના કહેર બાદ 18 જૂન સુધી આ રુટની 99 ટ્રેનો કરાઈ રદ્દ, ચેક કરો લિસ્ટ
Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતમાં કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લા પ્રભાવિત થયા છે. વાવાઝોડાએ અનેક જગ્યાએ વિનાશ વેર્યો છે. તેના કારણે પશ્ચિમ રેલવે દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા 18 જૂન 2023 સુધીની 99 ટ્રેન રદ કરવાનો નિર્ણય લીધો છે.
Jun 16,2023, 8:56 AM IST
Indian railways
Railwaysએ કેન્સલ કરી 280 ટ્રેન, વેકેશનનું પ્લાનિંગ કરતા પહેલા વાંચી લો ટ્ર
ભારતીય રેલવે (Indian Railway) એ બુધવારે 23 ઓક્ટોબરના રોજ 280 ટ્રેન (Trains) કેન્સલ કરી છે. રેલવે તરફથી કેટલીક મેલ અને એક્સપ્રેસ ટ્રેનોની સાથે કેટલીક સ્પેશિયલ ટ્રેનોને પણ કેન્સલ કરવામાં આવી છે. જો તમે રેલ મુસાફરી કરવાના છો, તો તમે સૌથી પહેલા તો તમારા ટ્રેનની સ્થિતિ શું છે તે જાણી લેવી. રેલવે દ્વારા સૌથી વધુ પેસેન્જર ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે.
Oct 23,2019, 11:52 AM IST
heavy rain
વરસાદી માહોલને કારણે ટ્રેન અને બસ સેવા પર અસર, 7 ટ્રેન કેન્સલ થઈ
ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે ટ્રેન તથા બસ સેવાને અસર થઈ છે. વરસાદને કારણે કેટલીક ટ્રેન તથા બસ સેવાને બંધ તથા કેટલીક ટ્રીપને ડાયવર્ટ કરવામાં આવી છે. વરસાદને પગલે 7 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. તો એક ટ્રેનનો રુટ ટૂંકાવવામાં આવ્યો છે. આ નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે.
Aug 11,2019, 15:17 PM IST
વડોદરા વરસાદ
ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો
મુંબઈથી અમદાવાદ તરફ આવી રહેલી તમામ ટ્રેન ત્રણ કલાક મોડી ચાલી રહી છે, જેમાંથી કેટલીક ટ્રેનોને વરસાદના કારણે વડોદરા રેલવે સ્ટેશન ખાતે રોકવામાં આવી છે તો કેટલીક ટ્રેનો રદ્દ કરી દેવાઈ છે
Aug 1,2019, 17:26 PM IST
Mumbai rains
મુંબઈના વરસાદથી સુરત-નવસારી-વલસાડ પર ટ્રેનોનો પૈડા થંભી ગયા, મુસાફરો માટે
માયાનગરી મુંબઈમાં વર્ષ 2005માં સૌથી વધુ વરસાદ પડ્યો છે. ગત 24 કલાકથી ભારે વરસાદે મુંબઈને બાનમાં લઈ લીધું છે. જેને કારણે મુંબઈમાં ઠેરઠેર પાણી ભરાયા છે. હંમેશા ધબકતા રહેતા મુંબઈનું જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે તેની અસર ગુજરાત પર પણ પડી છે. મુંબઈ જતી ટ્રેનો-રસ્તાઓને અસર થઈ છે.
Jul 2,2019, 12:57 PM IST
Ahmedabad
અમદાવાદ સ્ટેશન પર આજથી 45 દિવસ સુધી કેટલીક ટ્રેન કેન્સલ, વેકેશનમાં ફરવા જન
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર હાલમાં વિવિધ વિકાસલક્ષી અને મુસાફરોની સુવિધા સંબંધી કામગીરી ચાલી રહી છે. જેને લઇને ટ્રેન વ્યવહાર પર અસર પડી રહી છે. ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 ઉપર ડ્રેનેજ અને અન્ય કામગીરીના કારણે આગામી 45 દિવસ એટલે કે દોઢ મહીના સુધી વિવિધ ટ્રેનોને અસર થશે.
Apr 30,2019, 8:11 AM IST
Trending news
ONGC Recruitment 2024
ONGC Vacancy 2024: ઓએનજીસીમાં નોકરી મેળવવાની સારી તક, આ જગ્યા પર થશે ભરતી
IPL 2024
LSG vs RR: રાજસ્થાન રોયલ્સની આઠમી જીત, લખનૌ સુપર જાયન્ટ્સને વિકેટે હરાવ્યું
IPL 2024
દિલ્હી સામે હાર બાદ મુંબઈને નુકસાન, શું પ્લેઓફની રેસમાંથી થઈ બહાર? જાણો સમીકરણ
List of BJP Candidates
કોણ છે જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, જેને ભારતે મુંબઈ સેન્ટ્રલથી આપી લોકસભાની ટિકિટ
Harsh Sanghvi
રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; 'જેની જમીન ઈચ્છતા એ લઈ લેતા'
breaking news
'રામનું માન ન જાળવ્યું એટલે BJP નેતાઓના જીભે સરસ્વતી ઉંધા બેઠા છે અને રોજ બફાટ કરે'
MARUTI SUZUKI
Wagon R ને ભૂલી જાવ, આ કાર છે મારૂતિ સુઝુકીનું ખરૂ સોનું, માઇલેજમાં સૌથી આગળ
saffron mango
મીઠી કેરીનો રસ બન્યો કડવો! શું આ વર્ષે કેરી ખાવા મળશે કે નહીં? જાણો કારણ
Shimla weather news
એપ્રિલમાં મોસમનો મિજાજ બદલાયો, હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં ભારે હિમવર્ષા
Congress
વાજપેયીના વખાણ; ગુજરાતમાં પ્રિયંકા ગાંધીએ 'મોદીને અંકલ' કહી જાણો શું ફેંક્યા પડકારો?