ભાજપના સદસ્યતા અભિયાનનો થશે પ્રારંભ, PM મોદી વારાણસીની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું કર્યુ અનાવરણ. વારાણસીથી પ્રધાનમંત્રી મોદી કરશે ભાજપની સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ.

Trending news