જગન્નાથ યાત્રા માટેના મગના પ્રસાદની તૈયારી પુરજોશમાં

ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. આ યાત્રાના પ્રખ્યાત મગના પ્રસાદની તૈયારી શરૂ થઈ ગઈ છે.

Trending news