જુઓ નવરાત્રિનું વેકેશન રદ થવા મુદ્દે શું કહ્યું રાજકોટના વિદ્યાર્થીઓએ

કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે બે મહત્વના નિર્ણય લીધા છે જેમાં નવરાત્રિનું વેકેશન રદ્ કરવામાં આવ્યું છે સાથે જ ઉનાળાનું વેકેશન નહીં લંબાવાય તેવો નિર્ણય કરાયો છે.

Trending news