પતંગરસિયાઓ માટે ખરાબ સમાચાર, ઉતરાયણના દિવસે પડી શકે છે વરસાદ

અંબાલાલ પટેલે આવી રહેલ ઉત્તરાયણના પર્વને લઈને શું આગાહી કરી છે. પરંતુ ગુજરાતીઓની ઉત્તરાયણ બગડવાના એંધાણ છે તેવુ તેઓનું કહેવુ છે. તો બનાસકાંઠા જિલ્લામાં એક જ મહિનામાં 57 બાળકોના મોત નિપજ્યા છે, ત્યારે આરોગ્યની સ્થિતિ ગુજરાતમાં કેવી છે તે જોઈએ.

Trending news