જામનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો બીજો દિવસ, 15 ખેડૂતો આવ્યા

જામનગરમાં આજે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો બીજો દિવસ હતો. જેમાં 300 ખેડૂતોને મેસેજ કરીને જાણ કારી આપવામાં આવી હતી. પરંતુ માત્ર 15 ખેડૂતો જ ટેકાના ભાવે મગફળી વેચાવ આવ્યા હતા.

Trending news