કોરોના વાયરસ મુદ્દે આયુર્વેદિક ડોક્ટર સાથે ખાસ વાતચીત, જુઓ Video

કોરોના વાયરસ મુદ્દે આયુર્વેદિક ડોક્ટર જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના મેસેજ પર ધ્યાનન આપવું નહીં. લીમડો, તુલસી, ફુદીનો અને આદુ વગેરેના ઉકાળો પીવાથી માત્ર ચાર પાંચ દિવસમાં ફાયદો થતો નથી. સતત લાંબ સમયથી આ ઉકાળો પીધો હોય તો શરીરની રોગપ્રતિકાર શક્તિ વધે અને તે ફાયદા કારક હોય છે. સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે લોકોએ સાવચેત રહેવું જોઇએ.

Trending news